AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોપકોર્ન આટલા કેમ ઉછળે છે? તેની પાછળનું કારણ છે ચોંકાવનારું, આવો જાણીએ

તમે પોપકોર્નને બનાવતી વખતે જોયું જ હશે. મકાઈનો દાણો ફુલતાં જ ઉછળે છે. આ બતાવે છે કે તે ખાવા માટે તૈયાર છે. પણ પ્રશ્ન એ છે કે તેપોપકોર્ન કેમ ઉછળે છે? જાણો કેમ આવું થાય છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:18 AM
Share
તમે પોપકોર્નને (Popcorn) રાંધતી વખતે જોયું જ હશે. મકાઈનો દાણોપોપકોર્ન બનતા જ ઉછળે છે. આ પરથી ખબર પડે છે કે તમે હવે તેને ખાઈ શકો છો. પરંતુ  પ્રશ્ન એ છે કે તે આટલો બધો જમ્પ કેમ કરે છે? વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું છે અને સંશોધનમાં ઘણી બાબતો બહાર આવી છે. જે આશ્ચર્યજનક છે. જાણો શા માટે પોપકોર્ન આટલી ઉછળે છે? (PS: Sciencenews)

તમે પોપકોર્નને (Popcorn) રાંધતી વખતે જોયું જ હશે. મકાઈનો દાણોપોપકોર્ન બનતા જ ઉછળે છે. આ પરથી ખબર પડે છે કે તમે હવે તેને ખાઈ શકો છો. પરંતુ પ્રશ્ન એ છે કે તે આટલો બધો જમ્પ કેમ કરે છે? વૈજ્ઞાનિકોએ આ અંગે સંશોધન કર્યું છે અને સંશોધનમાં ઘણી બાબતો બહાર આવી છે. જે આશ્ચર્યજનક છે. જાણો શા માટે પોપકોર્ન આટલી ઉછળે છે? (PS: Sciencenews)

1 / 5
લાઈવ સાયન્સ રિપોર્ટ કહે છે, પોપકોર્નના ઉછળવા પાછળ ઘણા કારણો છે. પ્રથમ કારણ તેને ઊંચા તાપમાને રાંધવાનું છે. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે 170 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારે માત્ર 30 ટકા મકાઈ પોપકોર્નમાં ફેરવાય છે. તે જ સમયે, 90 ટકા પોપકોર્નને રાંધવા માટે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. (PS: Thespruceeats)

લાઈવ સાયન્સ રિપોર્ટ કહે છે, પોપકોર્નના ઉછળવા પાછળ ઘણા કારણો છે. પ્રથમ કારણ તેને ઊંચા તાપમાને રાંધવાનું છે. આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે 170 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે, ત્યારે માત્ર 30 ટકા મકાઈ પોપકોર્નમાં ફેરવાય છે. તે જ સમયે, 90 ટકા પોપકોર્નને રાંધવા માટે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. (PS: Thespruceeats)

2 / 5
પોપકોર્ન ઉછાળાનું બીજું કારણ એ છે કે મકાઈમાં 10 થી 20 ટકા પાણી હોય છે. પોપકોર્ન બનાવવા  પર પણ તેની અસર પડે છે. રિપોર્ટ કહે છે, જ્યારે મકાઈને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાં દબાણ વધે છે. પાણીનું બાષ્પીભવન થાય છે અને તે ફૂટવા લાગે છે. (PS: DNA)

પોપકોર્ન ઉછાળાનું બીજું કારણ એ છે કે મકાઈમાં 10 થી 20 ટકા પાણી હોય છે. પોપકોર્ન બનાવવા પર પણ તેની અસર પડે છે. રિપોર્ટ કહે છે, જ્યારે મકાઈને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેમાં દબાણ વધે છે. પાણીનું બાષ્પીભવન થાય છે અને તે ફૂટવા લાગે છે. (PS: DNA)

3 / 5
પોપકોર્ન બનાવતી  વખતે પણ અવાજ કરે છે. તેનું કારણ પણ તેની અંદર રહેલું પાણી છે. જ્યારે તેને બનાવવામાં આવે છે, ત્યારે તેમાં પાણીની હાજરીને કારણે વરાળ છોડવા માટે દબાણ બનાવવામાં આવે છે અને તે ફૂટે છે. જ્યારે તે ફૂટે છે ત્યારે ખબર પડે છે કે તે પોપકોર્ન ખાવા માટે તૈયાર છે. (PS:Thegreek)

પોપકોર્ન બનાવતી વખતે પણ અવાજ કરે છે. તેનું કારણ પણ તેની અંદર રહેલું પાણી છે. જ્યારે તેને બનાવવામાં આવે છે, ત્યારે તેમાં પાણીની હાજરીને કારણે વરાળ છોડવા માટે દબાણ બનાવવામાં આવે છે અને તે ફૂટે છે. જ્યારે તે ફૂટે છે ત્યારે ખબર પડે છે કે તે પોપકોર્ન ખાવા માટે તૈયાર છે. (PS:Thegreek)

4 / 5
પોપકોર્નની  અંદર દબાણ વધે છે તેટલા જ ઝડપથી વધે છે. અને દબાણ વધતા તે ફૂટે છે અને પોપકોર્નમાં ફેરવાય છે. તેની અંદર રહેલા સ્ટાર્ચ પરમાણુ સોફ્ટ ફ્લેક્સના રૂપમાં તૈયાર થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ સ્ટાર્ચને કારણે જ તે ઉછળે છે.  (PS:Wonderpolis)

પોપકોર્નની અંદર દબાણ વધે છે તેટલા જ ઝડપથી વધે છે. અને દબાણ વધતા તે ફૂટે છે અને પોપકોર્નમાં ફેરવાય છે. તેની અંદર રહેલા સ્ટાર્ચ પરમાણુ સોફ્ટ ફ્લેક્સના રૂપમાં તૈયાર થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ સ્ટાર્ચને કારણે જ તે ઉછળે છે. (PS:Wonderpolis)

5 / 5
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">