AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી.

| Updated on: May 16, 2025 | 3:06 PM
Share
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા  ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

1 / 7
ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

2 / 7
આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

3 / 7
શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

4 / 7
zero tariff  નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

zero tariff નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

5 / 7
ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

6 / 7
2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

7 / 7

બિઝનેસના વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">