AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી.

| Updated on: May 16, 2025 | 3:06 PM
Share
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા  ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

1 / 7
ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

2 / 7
આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

3 / 7
શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

4 / 7
zero tariff  નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

zero tariff નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

5 / 7
ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

6 / 7
2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

7 / 7

બિઝનેસના વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">