AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂજા કે આરતી દરમિયાન કપૂર પ્રગટાવવું કેમ છે આવશ્યક ? જાણો આ રહસ્યપૂર્ણ કારણો

કપૂર પ્રગટાવવું એ માત્ર ધાર્મિક માન્યતાઓ સાથે જ જોડાયેલું નથી, પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. કપૂર પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે, સકારાત્મક માહોલ સર્જાય છે અને મનને શાંતિ મળે છે. આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે તે હવાના શુદ્ધિકરણમાં મદદરૂપ બને છે.

| Updated on: Nov 17, 2025 | 6:41 PM
Share
હિંદુ સંસ્કૃતિમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજા કે આરતી દરમિયાન કપૂર પ્રગટાવવું  શુભ માનવામાં આવે છે, કારણ કે તેની સુગંધ આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બનાવે છે. કપૂરનો ઉપયોગ માત્ર ધાર્મિક કારણોસર જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ આરોગ્ય અને ઊર્જા માટે લાભદાયી માનવામાં આવે છે. આવો જાણીએ કે સાંજના સમયે ઘરે કપૂર પ્રગટાવવાથી કયા ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ મળે છે. ( Credits: AI Generated )

હિંદુ સંસ્કૃતિમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજા કે આરતી દરમિયાન કપૂર પ્રગટાવવું શુભ માનવામાં આવે છે, કારણ કે તેની સુગંધ આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બનાવે છે. કપૂરનો ઉપયોગ માત્ર ધાર્મિક કારણોસર જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ આરોગ્ય અને ઊર્જા માટે લાભદાયી માનવામાં આવે છે. આવો જાણીએ કે સાંજના સમયે ઘરે કપૂર પ્રગટાવવાથી કયા ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ મળે છે. ( Credits: AI Generated )

1 / 8
દંતકથાઓ મુજબ, કપૂર પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ અને અશુભ અસર દૂર થાય છે. તેની મનમોહક સુગંધથી આસપાસનું વાતાવરણ શાંત, શુદ્ધ અને સકારાત્મક બને છે. ( Credits: AI Generated )

દંતકથાઓ મુજબ, કપૂર પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ અને અશુભ અસર દૂર થાય છે. તેની મનમોહક સુગંધથી આસપાસનું વાતાવરણ શાંત, શુદ્ધ અને સકારાત્મક બને છે. ( Credits: AI Generated )

2 / 8
ધાર્મિક માન્યતાઓ મુજબ, કપૂરની સુગંધ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. એટલે પૂજા દરમ્યાન કપૂર સળગાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, આર્થિક અડચણો દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ( Credits: AI Generated )

ધાર્મિક માન્યતાઓ મુજબ, કપૂરની સુગંધ દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે. એટલે પૂજા દરમ્યાન કપૂર સળગાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, આર્થિક અડચણો દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ( Credits: AI Generated )

3 / 8
જ્યોતિષ માન્યતાઓ મુજબ, જો દરરોજ 7 થી 8 લવિંગને કપૂર સાથે પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવે, તો તે નકારાત્મક ઉર્જા દૂર કરીને આરોગ્ય સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. માનવામાં આવે છે કે સતત 40 દિવસ સુધી આ ઉપાય કરવાથી  દેવા જેવી સમસ્યાઓ હળવી થાય છે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે. ( Credits: AI Generated )

જ્યોતિષ માન્યતાઓ મુજબ, જો દરરોજ 7 થી 8 લવિંગને કપૂર સાથે પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવામાં આવે, તો તે નકારાત્મક ઉર્જા દૂર કરીને આરોગ્ય સંબંધિત તકલીફોમાં રાહત આપે છે. માનવામાં આવે છે કે સતત 40 દિવસ સુધી આ ઉપાય કરવાથી દેવા જેવી સમસ્યાઓ હળવી થાય છે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગે છે. ( Credits: AI Generated )

4 / 8
સવારે અને સાંજે પ્રાર્થના પછી કપૂર તથા લવિંગથી આરતી કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય જળવાઈ રહે છે. ( Credits: AI Generated )

સવારે અને સાંજે પ્રાર્થના પછી કપૂર તથા લવિંગથી આરતી કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય જળવાઈ રહે છે. ( Credits: AI Generated )

5 / 8
કપૂર પ્રગટાવવાથી હવામાં રહેલા જીવાણુઓ અને વાયરસ નષ્ટ થાય છે, જેના કારણે ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને તાજગી  રહે છે. ( Credits: AI Generated )

કપૂર પ્રગટાવવાથી હવામાં રહેલા જીવાણુઓ અને વાયરસ નષ્ટ થાય છે, જેના કારણે ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને તાજગી રહે છે. ( Credits: AI Generated )

6 / 8
કપૂરની સુગંધ માનસિક શાંતિ લાવે છે અને તણાવમાં રાહત આપે છે. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બનીને અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં સહાય કરે છે. ( Credits: AI Generated )

કપૂરની સુગંધ માનસિક શાંતિ લાવે છે અને તણાવમાં રાહત આપે છે. તે ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ બનીને અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં સહાય કરે છે. ( Credits: AI Generated )

7 / 8
ધ્યાન અથવા યોગ કરતી વખતે કપૂર પ્રગટાવવાથી મનમાં શાંતિનો અનુભવ થાય છે અને માનસિક દબાણ ઘટે છે. તે શરીર અને મન બંનેમાંથી થાક દૂર કરવામાં સહાયક બને છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

ધ્યાન અથવા યોગ કરતી વખતે કપૂર પ્રગટાવવાથી મનમાં શાંતિનો અનુભવ થાય છે અને માનસિક દબાણ ઘટે છે. તે શરીર અને મન બંનેમાંથી થાક દૂર કરવામાં સહાયક બને છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

8 / 8

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">