Health Tips: શ્રાવણ મહિનામાં મળે છે આ ફળ, ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે છે અમૃત સમાન, જાણો તેના ફાયદા
શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળ પણ મળવા લાગે છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ફળ ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે.
Most Read Stories