આ રાજ્યમાં છે મહાત્મા ગાંધીનું મંદિર, ગાંધીની સાથે સાથે ભારત માતાની પણ થાય છે પૂજા

Mahatma Gandhi Temple: ભારતના એક રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:18 PM
ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

ભારતના છત્તીસગઢ રાજ્યમાં કદાચ એકમાત્ર એવુ આઝાદીના નાયક મહાત્મા ગાંધીનું મંદિર છે. આ જગ્યાએ રોજ તેમની સાથે ભારત માતાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના ગંગરેલ ડેમની પાછળ સટિયારા ગામમાં આ અનોખુ મંદિર આવેલુ છે.

1 / 5
આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિરની સ્થાપના કરનાર ગુરુદેવ ઠાકુર મહાત્મા ગાંધીના મોટા ભક્ત હતા. તેમણે ગાંધીના વિચારોને આગળ વધારવા આ મંદિરની સ્થાપના કરી હતી.

2 / 5
આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

આ મંદિરમાં આવનારા લોકો ગાંધીના વિચારોને અપનાવે છે અને બીજા લોકોને પણ તેના માટે પ્રેરણા આપે છે. વણકર લોકો અહીં ખાદીના કપડા ચઢાવે છે.

3 / 5
પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

પૂરના કારણે એક સમયે આ મંદિર ડૂબી ગયુ હતુ. જેને ફરી બનાવવામાં આવ્યુ હતુ. અહીં નિયમિત લોકો મહાત્મા ગાંધી અને ભારત માતાની પૂજા કરે છે.

4 / 5
આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

આ મંદિર જંગલ પાસે હોવાથી અહીં જંગલી પ્રાણીઓને ખતરો રહે છે. આ મંદિર પાસે સુવિધાનો અભાવ છે. અહીં બોટ કે કાચા રસ્તાઓથી આવવુ પડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">