યુવાનોએ અખાડામાં અનેક કરતબો બતાવતા લોકો આનંદિત તેમજ મંત્રમુગ્ધ થયા હતા.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક નજારા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
રથયાત્રાના માર્ગો પર યુવકોના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
આ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિહાળવા માટે દેશ-વિદેશથી ભક્તો ઉમટ્યા છે. લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
વિદેશી લોકોએ પણ આ કરતબોના નજારાના લાભ લીધા છે.