4 દિવસથી ગાયબ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આ એક્ટર, પિતાએ કહ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ એક્ટર ગાયબ છે. તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.

4 દિવસથી ગાયબ છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો આ એક્ટર, પિતાએ કહ્યું છેલ્લીવાર ક્યારે મુલાકાત થઈ હતી
Follow Us:
| Updated on: Apr 27, 2024 | 11:10 AM

ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરચરણ સિંહ છેલ્લા ચાર દિવસથી ગાયબ છે. તેના પિતાએ દિલ્હી પોલીસને આ માહિતી આપી છે. તેના પિતાના જણાવ્યા અનુસાર ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યા હતા. તે મુંબઈ જઈ રહ્યો હતો. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો છે.

પિતાએ કહ્યું અભિનેતાની માનસિક સ્થિતિ કેવી હતી?

એક ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, ગુરુચરણ સિંહના પિતાએ પોલીસ સ્ટેશન જઈને અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારો પુત્ર ગુરચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો, પરંતુ ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો આવ્યો. તેનો ફોન પણ લાગી રહ્યો નથી. તે માનસિક રીતે સ્થિર છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ તે ગાયબ છે.

હરગીત સિંહે કહ્યું- SHOએ મુધેને ફોન કર્યો હતો અને તેમણે મને ખાતરી આપી છે કે તેઓ ગુરચરનને જલ્દી શોધી લેશે. મને આશા છે કે ગુરચરન ઠીક છે અને તે ખુશ છે. તે હવે જ્યાં પણ છે, ભગવાન તેને સુરક્ષીત રાખે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કેમ છોડી?

તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ છેલ્લે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળ્યા હતા. તેણે તેના પિતાની તબિયતની સમસ્યાને કારણે ટીવી શો છોડી દીધો હતો. તેણે કહ્યું કે તે પોતાનો બધો સમય પોતાના પરિવાર પર કેન્દ્રિત કરવા માંગે છે. જો કે, શો છોડનારા અન્ય કલાકારોની જેમ, નિર્માતાઓએ ગુરુચરણને તેમની બાકી રકમ ચૂકવી ન હતી. જ્યારે જેનિફર મિસ્ત્રીએ તેની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે જ નિર્માતાઓએ તેની બાકી ચૂકવણી કરી હતી.

આ પણ વાંચો: અમારી છોકરી છોકરાને લઈને ભાગી ગઈ આરતી સિંહની અનોખી વિદાય પર ભાઈ કૃષ્ણાની કમેન્ટ, જુઓ Video

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">