ગુજરાતના ગામડે ગામડે જઈને 3.5 લાખ ખેડૂતોને તજજ્ઞોની ટીમ વિકસિત કૃષિ અંગે માર્ગદર્શન આપશે
સમગ્ર દેશમાં આજે 29મી મેથી આગામી 12 જૂન સુધી યોજાનાર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના 2951 ગામોના ક્લસ્ટરથી સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને 55 જેટલી તજજ્ઞોની ટિમ વિકસિત કૃષિ દ્વારા અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન આપશે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ખેડૂતને જે વ્યવસાય માટે જગતનો તાત કહેવામાં આવે છે એ કૃષિ જગતના નાના મોટા સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી

આવો છે તેજ પ્રતાપ યાદવનો પરિવાર

BSNL ડેઈલી 2GB ડેટા વાળો સૌથી સસ્તો પ્લાન, કિંમત 60થી પણ ઓછી

Jio અને Airtelનું સૌથી સસ્તું રિચાર્જ, કિંમત માત્ર 189 રૂપિયા

લગ્નજીવનને તોડીને આગળ વધી એક્ટ્રેસ કુશા કપિલા, શેર કરી નવા બોયફ્રેન્ડની તસવીરો

જો શ્રાવણ માસમાં તમને આ શુભ સંકેત દેખાય તો સમજી જવુ કે મહાદેવની કૃપા થવાની છે