રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ જીત્યા બાદ બતાવ્યું, ક્રિકેટમાંથી ક્યારે લઈ લેશે સંન્યાસ!
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 2 શાનદાર સદી નોંધાવી છે. ધર્મશાળા ટેસ્ટમાં પણ રોહિત શર્માએ સદી નોંધાવીને ભારતીય ટીમની ભવ્ય જીતનો પાયો રચ્યો હતો. ઈંગ્લેન્ડને 4-1 થી ટેસ્ટ સિરીઝમાં ધૂળ ચટાવ્યા બાદ હિટમેન રોહિત શર્માએ બતાવ્યુ છે કે, તે ક્યારે સંન્યાસ લેવાનું વિચારી રહ્યો છે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6

આજનું રાશિફળ તારીખ 02-04-2025

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો

હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?

મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી