સૂતા પહેલા સ્નાન કરવું યોગ્ય છે કે નહીં, જાણો તેનાથી સંબંધિત મહત્વની જાણકારી

મેડિટેશન, યોગ અથવા મેન્ટલ એક્સરસાઈઝ સૂતા પહેલા કરવી સામાન્ય છે. સૂતા પહેલા શાવર લેવાનો (Bathing Tips) પણ ટ્રેન્ડ છે. સૂતા પહેલા શાવર લેવો યોગ્ય છે કે નહીં, આ સવાલ પરેશાન કરી શકે છે. ચાલો તમારી આ કન્ફ્યૂશનને દૂર કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 10:05 PM
દિવસની શરૂઆત પર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ દિવસનો અંત કેવી રીતે લાવવો તે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે પણ સૂતા પહેલા શાવર રૂટિન ફોલો કરો છો? તે સેફ છે કે નહીં. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.

દિવસની શરૂઆત પર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ દિવસનો અંત કેવી રીતે લાવવો તે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે પણ સૂતા પહેલા શાવર રૂટિન ફોલો કરો છો? તે સેફ છે કે નહીં. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.

1 / 5
શું તમે જાણો છો કે સૂતા પહેલા શાવર લેવાથી થાક ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકો છો. સારી ઊંઘ આવવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

શું તમે જાણો છો કે સૂતા પહેલા શાવર લેવાથી થાક ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકો છો. સારી ઊંઘ આવવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

2 / 5
એક્સપર્ટ કહે છે કે રાત્રે સૂતા પહેલા શાવર લેવાથી બ્લડ સર્કુલેશનમાં સુધાર આવે છે. બોડી રિલેક્સ ફીલ કરે છે અને નસોમાં બ્લડનો ફ્લો સારો થાય છે.

એક્સપર્ટ કહે છે કે રાત્રે સૂતા પહેલા શાવર લેવાથી બ્લડ સર્કુલેશનમાં સુધાર આવે છે. બોડી રિલેક્સ ફીલ કરે છે અને નસોમાં બ્લડનો ફ્લો સારો થાય છે.

3 / 5
એવું માનવામાં આવે છે કે શાવર લેવાથી એક વ્યક્તિને શારીરિક જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે. એટલું જ નહીં સ્કિન અને વાળ પણ હેલ્ધી બને છે.

એવું માનવામાં આવે છે કે શાવર લેવાથી એક વ્યક્તિને શારીરિક જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે. એટલું જ નહીં સ્કિન અને વાળ પણ હેલ્ધી બને છે.

4 / 5
જો કે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવું એ પોતાના પર નિર્ભર છે, પરંતુ જો સહેજ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો વધુ ફાયદાઓ થઈ શકે છે. આનાથી સ્નાયુઓને આરામ મળે છે, પોર્સ ખુલે છે અને સારી ઊંઘ પણ આવે છે.

જો કે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવું એ પોતાના પર નિર્ભર છે, પરંતુ જો સહેજ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો વધુ ફાયદાઓ થઈ શકે છે. આનાથી સ્નાયુઓને આરામ મળે છે, પોર્સ ખુલે છે અને સારી ઊંઘ પણ આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">