AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: આ 5 બેંક શેરમાં 40% સુધી રિટર્નના સંકેત, બ્રોકરેજે આપ્યા ‘નવા ટાર્ગેટ’

ભારતીય બેન્કિંગ સેક્ટર અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. જો કે, એક અગ્રણી બ્રોકરેજ હાઉસના તાજેતરના રિપોર્ટમાં રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Apr 07, 2026 | 6:08 PM
Share
ભારતીય બેન્કિંગ સેક્ટર અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલુ તણાવ અને સપ્લાય સંબંધિત આંચકાઓની સાથે સિસ્ટમમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ)ની અછતે સેક્ટર પર દબાણ વધારી દીધું છે. આ હોવા છતાં, Ambit Institutional Equities ના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગળ ક્રેડિટ ગ્રોથ 11 થી 13 ટકાની વચ્ચે રહી શકે છે.

ભારતીય બેન્કિંગ સેક્ટર અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલુ તણાવ અને સપ્લાય સંબંધિત આંચકાઓની સાથે સિસ્ટમમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ)ની અછતે સેક્ટર પર દબાણ વધારી દીધું છે. આ હોવા છતાં, Ambit Institutional Equities ના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગળ ક્રેડિટ ગ્રોથ 11 થી 13 ટકાની વચ્ચે રહી શકે છે.

1 / 7
ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત બાદ, બુધવારે સ્થાનિક શેરબજારમાં ભારે તેજી જોવા મળી. આ સકારાત્મક ગતિએ અદાણી ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર પણ અસર કરી. રિલાયન્સના શેર 3.30 ટકા વધીને ₹1,347.75 પર બંધ થયા.(ફોટો ક્રેડિટ-Google)

ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત બાદ, બુધવારે સ્થાનિક શેરબજારમાં ભારે તેજી જોવા મળી. આ સકારાત્મક ગતિએ અદાણી ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર પણ અસર કરી. રિલાયન્સના શેર 3.30 ટકા વધીને ₹1,347.75 પર બંધ થયા.(ફોટો ક્રેડિટ-Google)

2 / 7
બેન્કના માર્જિન પર છેલ્લા કેટલાક સમયથી દબાણ બનેલું છે પરંતુ રિપોર્ટ મુજબ આ સ્થિતિ વર્ષ 2027 ના પ્રથમ અર્ધ-વાર્ષિક ગાળા સુધી સ્થિર રહી શકે છે. ખાનગી બેન્કો આ બાબતમાં સરકારી બેન્કો કરતા સારી સ્થિતિમાં છે, કારણ કે તેમની પાસે વધુ સારું રિટર્ન અને વ્યાજ દરોને સંભાળવાની ક્ષમતા છે. આ સિવાય બેન્કિંગ સેક્ટરની એસેટ ક્વોલિટી પણ મજબૂત બનેલી છે, જ્યાં બેડ લોનનું સ્તર લગભગ 2.2 ટકા સુધી આવી ગયું છે.

બેન્કના માર્જિન પર છેલ્લા કેટલાક સમયથી દબાણ બનેલું છે પરંતુ રિપોર્ટ મુજબ આ સ્થિતિ વર્ષ 2027 ના પ્રથમ અર્ધ-વાર્ષિક ગાળા સુધી સ્થિર રહી શકે છે. ખાનગી બેન્કો આ બાબતમાં સરકારી બેન્કો કરતા સારી સ્થિતિમાં છે, કારણ કે તેમની પાસે વધુ સારું રિટર્ન અને વ્યાજ દરોને સંભાળવાની ક્ષમતા છે. આ સિવાય બેન્કિંગ સેક્ટરની એસેટ ક્વોલિટી પણ મજબૂત બનેલી છે, જ્યાં બેડ લોનનું સ્તર લગભગ 2.2 ટકા સુધી આવી ગયું છે.

3 / 7
ઈરાન સંઘર્ષમાં યુદ્ધવિરામની જાહેરાતની અસર વોલ સ્ટ્રીટ પર પણ પડી, જ્યાં બજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 2,946 પોઈન્ટ વધીને 77,562 ના સ્તરે બંધ થયો.(ફોટો ક્રેડિટ-Google)

ઈરાન સંઘર્ષમાં યુદ્ધવિરામની જાહેરાતની અસર વોલ સ્ટ્રીટ પર પણ પડી, જ્યાં બજારમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 2,946 પોઈન્ટ વધીને 77,562 ના સ્તરે બંધ થયો.(ફોટો ક્રેડિટ-Google)

4 / 7
બીજી તરફ, અમુક બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે 'SELL' (વેચવા) નું રેટિંગ છે. સીટી યુનિયન બેંક (ટાર્ગેટ 260), કોટક મહિન્દ્રા બેંક (ટાર્ગેટ 380) અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (ટાર્ગેટ 58) માં થોડો વધારો હોવા છતાં વેચાણની સલાહ છે. વધુમાં RBL બેંક, બંધન બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને SBI કાર્ડના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને બંધન બેંકમાં 11% અને RBL બેંકમાં 7% ના ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

બીજી તરફ, અમુક બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે 'SELL' (વેચવા) નું રેટિંગ છે. સીટી યુનિયન બેંક (ટાર્ગેટ 260), કોટક મહિન્દ્રા બેંક (ટાર્ગેટ 380) અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (ટાર્ગેટ 58) માં થોડો વધારો હોવા છતાં વેચાણની સલાહ છે. વધુમાં RBL બેંક, બંધન બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને SBI કાર્ડના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને બંધન બેંકમાં 11% અને RBL બેંકમાં 7% ના ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

5 / 7
Ambit ના રિપોર્ટમાં રોકાણની દૃષ્ટિએ મોટી ખાનગી બેન્કોને વધુ પસંદ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એચડીએફસી (HDFC) બેન્ક સૌથી ઉપર છે, ત્યારબાદ આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક અને પછી એક્સિસ બેન્ક તેમજ એસબીઆઈ (SBI) નો નંબર આવે છે. રિપોર્ટનું માનવું છે કે, સરકારી બેન્કોના શેરોમાં તાજેતરની તેજી તેમના અસલી પ્રદર્શન કરતા વધુ દેખાઈ રહી છે.

Ambit ના રિપોર્ટમાં રોકાણની દૃષ્ટિએ મોટી ખાનગી બેન્કોને વધુ પસંદ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર એચડીએફસી (HDFC) બેન્ક સૌથી ઉપર છે, ત્યારબાદ આઈસીઆઈસીઆઈ (ICICI) બેન્ક અને પછી એક્સિસ બેન્ક તેમજ એસબીઆઈ (SBI) નો નંબર આવે છે. રિપોર્ટનું માનવું છે કે, સરકારી બેન્કોના શેરોમાં તાજેતરની તેજી તેમના અસલી પ્રદર્શન કરતા વધુ દેખાઈ રહી છે.

6 / 7
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં બેન્કિંગ સેક્ટરની ગ્રોથ થોડી ધીમી પડી શકે છે અને કમાણીની રફ્તાર પણ પહેલાની સરખામણીએ ઘટી શકે છે. જો કે, લાંબાગાળે સેક્ટરની સ્થિતિ મજબૂત રહેશે પરંતુ વૈશ્વિક તણાવ અને કોઈપણ પ્રકારના કડક નિયમનકારી નિર્ણયો આ સમગ્ર અનુમાન માટે મોટું જોખમ બની શકે છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં બેન્કિંગ સેક્ટરની ગ્રોથ થોડી ધીમી પડી શકે છે અને કમાણીની રફ્તાર પણ પહેલાની સરખામણીએ ઘટી શકે છે. જો કે, લાંબાગાળે સેક્ટરની સ્થિતિ મજબૂત રહેશે પરંતુ વૈશ્વિક તણાવ અને કોઈપણ પ્રકારના કડક નિયમનકારી નિર્ણયો આ સમગ્ર અનુમાન માટે મોટું જોખમ બની શકે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Breaking News: સામાન્ય માણસથી લઈને વેપારીઓ સુધી… બધાની ઊંઘ ઊડી ! સરકારના એક નિર્ણયથી સોનાની કિંમતોમાં મોટા ઉલટફેરના એંધાણ

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">