વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નિષ્ફળતા બાદ ટીમ ઈન્ડિયાના કોચને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા
ઈગોર સ્ટિમેક, જે 1998 માં FIFA વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચેલી ક્રોએશિયન ટીમના સભ્ય હતા, તેમની AIFF દ્વારા 2019માં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 4 ટાઈટલ જીત્યા હતા પરંતુ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં સતત ખરાબ પ્રદર્શનને કારણે તેમને હટાવવામાં આવ્યા.
Most Read Stories