AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse : જોત-જોતામાં જ અંધકારની છાયામાં સૂર્ય, Photosમાં જુઓ સૂર્યગ્રહણનો નજારો

સૂર્યગ્રહણ (Solar Eclipse) અમાસના દિવસે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણ અવકાશી પદાર્થો એક રેખામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 8:17 AM
Share
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ મંગળવારે દેશના ઘણા ભાગોમાં જોવા મળ્યું હતું.

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ મંગળવારે દેશના ઘણા ભાગોમાં જોવા મળ્યું હતું.

1 / 10

દિલ્હીમાં સાંજે 4.29 કલાકે ગ્રહણ શરૂ થયું હતું. આ ગ્રહણ સાંજે થયું હતું, તેથી આ અવકાશી ઘટનાનો અંત દેખાતો ન હતો. કારણ કે તે સૂર્યાસ્ત પછી થયો હતો. (તસવીર- પીટીઆઈ)

દિલ્હીમાં સાંજે 4.29 કલાકે ગ્રહણ શરૂ થયું હતું. આ ગ્રહણ સાંજે થયું હતું, તેથી આ અવકાશી ઘટનાનો અંત દેખાતો ન હતો. કારણ કે તે સૂર્યાસ્ત પછી થયો હતો. (તસવીર- પીટીઆઈ)

2 / 10
સૂર્યગ્રહણ અમાસ દિવસે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણ અવકાશી પદાર્થો એક રેખામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે. (તસવીર- પીટીઆઈ)

સૂર્યગ્રહણ અમાસ દિવસે થાય છે, જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને જ્યારે ત્રણ અવકાશી પદાર્થો એક રેખામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે ત્યારે આંશિક સૂર્યગ્રહણ થાય છે. (તસવીર- પીટીઆઈ)

3 / 10

મંગળવારે દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણની અસર જોવા મળી હતી. સૂર્યગ્રહણ બાદ દેશના અનેક શહેરોમાં દિવસના પ્રકાશમાં અંધારું છવાઈ ગયું હતું. (તસવીર- પીટીઆઈ)

મંગળવારે દેશના ઘણા ભાગોમાં સૂર્યગ્રહણની અસર જોવા મળી હતી. સૂર્યગ્રહણ બાદ દેશના અનેક શહેરોમાં દિવસના પ્રકાશમાં અંધારું છવાઈ ગયું હતું. (તસવીર- પીટીઆઈ)

4 / 10
એવું કહેવામાં આવે છે કે, ગ્રહણ થયેલા સૂર્યને નરી આંખે ક્યારેય ન જોવો જોઈએ, ભલે તે ટૂંકા ગાળા માટે હોય કારણ કે તે અંધત્વ તરફ દોરી શકે છે. (તસવીર- પીટીઆઈ)

એવું કહેવામાં આવે છે કે, ગ્રહણ થયેલા સૂર્યને નરી આંખે ક્યારેય ન જોવો જોઈએ, ભલે તે ટૂંકા ગાળા માટે હોય કારણ કે તે અંધત્વ તરફ દોરી શકે છે. (તસવીર- પીટીઆઈ)

5 / 10
દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું.

દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું.

6 / 10
કોલકાતામાં સવારે 4.51થી સાંજના 5.04 સુધી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. (ફોટો- પીટીઆઈ)

કોલકાતામાં સવારે 4.51થી સાંજના 5.04 સુધી સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. (ફોટો- પીટીઆઈ)

7 / 10
રાજસ્થાનના જેસલમેરમાં સાંજે 4:26 વાગ્યે સૂર્યગ્રહણ દેખાવાનું શરૂ થયું હતું. જે સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

રાજસ્થાનના જેસલમેરમાં સાંજે 4:26 વાગ્યે સૂર્યગ્રહણ દેખાવાનું શરૂ થયું હતું. જે સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

8 / 10

મુંબઈમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું (ફોટો- પીટીઆઈ)

મુંબઈમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6.09 વાગ્યા સુધી ચાલ્યું હતું (ફોટો- પીટીઆઈ)

9 / 10
દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

દક્ષિણ અને મધ્ય ભારતમાં સૂર્યગ્રહણ સાંજે 4:49 થી 5:42 સુધી ચાલ્યું હતું. (તસવીર- પીટીઆઈ)

10 / 10
Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">