AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રાવણમાં કયાં 8 શુભ કાર્યો કરવા જોઈએ? જાણો શિવપૂજાની પાછળના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ

શ્રાવણ મહિનો આધ્યાત્મિક વિકાસ માટે અનુકુળ છે. આ લેખમાં, નકારાત્મકતા દૂર કરવાના 7 ઉપાયો આપ્યા છે. જે દરેક લોકોએ જાણવા જરૂરી છે.

| Updated on: Jul 27, 2025 | 3:48 PM
Share
હમણા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાય છે. આ સમયે ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે, ઉપવાસ કરે છે અને જલાભિષેક દ્વારા દુઃખો દૂર થાય એ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ મહિનો ફક્ત ધાર્મિક વિધિઓ માટે જ નથી, પણ આંતરિક શુદ્ધિના સંકેતરૂપે પણ જોવાય છે. શ્રાવણમાં નકારાત્મકતાથી મુક્તિ માટે કેટલાક કર્યો કરવા પડશે.. 

હમણા શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાય છે. આ સમયે ભક્તો ભગવાન શિવની આરાધના કરે છે, ઉપવાસ કરે છે અને જલાભિષેક દ્વારા દુઃખો દૂર થાય એ માટે પ્રાર્થના કરે છે. પરંતુ આ મહિનો ફક્ત ધાર્મિક વિધિઓ માટે જ નથી, પણ આંતરિક શુદ્ધિના સંકેતરૂપે પણ જોવાય છે. શ્રાવણમાં નકારાત્મકતાથી મુક્તિ માટે કેટલાક કર્યો કરવા પડશે.. 

1 / 9
1. વિચારોનો ઉપવાસ : શ્રાવણમાં ઉપવાસ ફક્ત ખાવા-પીવા સુધી મર્યાદિત હોવો જોઈએ નહીં. નકારાત્મક, અસંતુલિત વિચારોમાંથી પણ મુક્તિ લેવી જરૂરી છે. મૌન, ધ્યાન અને સંકલ્પના માધ્યમથી મનને શાંતિભર્યું બનાવો.

1. વિચારોનો ઉપવાસ : શ્રાવણમાં ઉપવાસ ફક્ત ખાવા-પીવા સુધી મર્યાદિત હોવો જોઈએ નહીં. નકારાત્મક, અસંતુલિત વિચારોમાંથી પણ મુક્તિ લેવી જરૂરી છે. મૌન, ધ્યાન અને સંકલ્પના માધ્યમથી મનને શાંતિભર્યું બનાવો.

2 / 9
2. સાત્વિક આહાર અપનાવો : વરસાદી મોસમમાં પાચનશક્તિ નબળી પડી શકે છે. એવામાં તળેલું, લસણ-ડુંગળીયુક્ત અથવા માંસાહાર ટાળવો યોગ્ય છે. બદલેમાં ફળો, ગાયનું દૂધ અને ઘરમાં બનેલું હલકું ભોજન લેવો વધુ લાભદાયી રહે છે.

2. સાત્વિક આહાર અપનાવો : વરસાદી મોસમમાં પાચનશક્તિ નબળી પડી શકે છે. એવામાં તળેલું, લસણ-ડુંગળીયુક્ત અથવા માંસાહાર ટાળવો યોગ્ય છે. બદલેમાં ફળો, ગાયનું દૂધ અને ઘરમાં બનેલું હલકું ભોજન લેવો વધુ લાભદાયી રહે છે.

3 / 9
3. શિવલિંગ પર જળ ચઢાવવું : શિવલિંગ પર જળ અર્પણ કરવું ક્રોધ, ઈર્ષ્યા, લોભ જેવા દુર્ગુણોનો ત્યાગ કરવાનું પ્રતીક છે. એ સમયે મનમાં સકારાત્મક સંકલ્પ કરવો ખૂબ જ લાભદાયી રહે છે.

3. શિવલિંગ પર જળ ચઢાવવું : શિવલિંગ પર જળ અર્પણ કરવું ક્રોધ, ઈર્ષ્યા, લોભ જેવા દુર્ગુણોનો ત્યાગ કરવાનું પ્રતીક છે. એ સમયે મનમાં સકારાત્મક સંકલ્પ કરવો ખૂબ જ લાભદાયી રહે છે.

4 / 9
4. મંત્ર જાપ અને ધ્યાન : "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવાથી મનમાં એકાગ્રતા અને શાંતિ મળે છે. રોજના જીવનમાં ભલે થોડી મિનિટ માટે, પણ આ મંત્રના જાપ દ્વારા તમે તણાવમુક્ત બની શકો છો.

4. મંત્ર જાપ અને ધ્યાન : "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવાથી મનમાં એકાગ્રતા અને શાંતિ મળે છે. રોજના જીવનમાં ભલે થોડી મિનિટ માટે, પણ આ મંત્રના જાપ દ્વારા તમે તણાવમુક્ત બની શકો છો.

5 / 9
5. શિવમંત્ર લખવાની પ્રવૃત્તિ : દિવસમાં થોડો સમય કાઢીને શિવમંત્ર લખવાથી પણ તમારું ચિત્ત શાંત બને છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. લેખન દરમ્યાન ભક્તિભાવ રાખવો અને શિવનો સ્મરણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

5. શિવમંત્ર લખવાની પ્રવૃત્તિ : દિવસમાં થોડો સમય કાઢીને શિવમંત્ર લખવાથી પણ તમારું ચિત્ત શાંત બને છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે. લેખન દરમ્યાન ભક્તિભાવ રાખવો અને શિવનો સ્મરણ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.

6 / 9
6. મૌન ધારણ કરો : શ્રાવણમાં મૌન ધારણ કરવું આવશ્યક છે. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાના બદલે વિચારવેલું બોલવું વધુ શ્રેયસ્કારક છે. મૌન તમારા આત્મવિશ્વાસ અને શાંતિ બંનેમાં વૃદ્ધિ કરે છે.

6. મૌન ધારણ કરો : શ્રાવણમાં મૌન ધારણ કરવું આવશ્યક છે. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાના બદલે વિચારવેલું બોલવું વધુ શ્રેયસ્કારક છે. મૌન તમારા આત્મવિશ્વાસ અને શાંતિ બંનેમાં વૃદ્ધિ કરે છે.

7 / 9
7. સેવા ભાવ પાળવો : ભગવાન શિવ તેમને વધુ પ્રસન્ન થાય છે જેઓ નિઃસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે. ગરીબો માટે ભોજન અથવા કપડાની વ્યવસ્થા કરો, વૃક્ષોને પાણી આપો અને પર્યાવરણ માટે પણ સંવેદનશીલ રહો.

7. સેવા ભાવ પાળવો : ભગવાન શિવ તેમને વધુ પ્રસન્ન થાય છે જેઓ નિઃસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે. ગરીબો માટે ભોજન અથવા કપડાની વ્યવસ્થા કરો, વૃક્ષોને પાણી આપો અને પર્યાવરણ માટે પણ સંવેદનશીલ રહો.

8 / 9
8. સવારે વહેલા ઉઠવાની ટેવ બનાવો : આ માસમાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વહેલું ઉઠવાથી દિવસભર ઉર્જા રહે છે અને મન સ્વસ્થ રહે છે.

8. સવારે વહેલા ઉઠવાની ટેવ બનાવો : આ માસમાં સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વહેલું ઉઠવાથી દિવસભર ઉર્જા રહે છે અને મન સ્વસ્થ રહે છે.

9 / 9

આ ટ્રેનના ચમત્કાર બાદ જ નીમ કરોલી બાબા પડ્યું હતું નામ, રસપ્રદ કહાની જાણવા અહીં ક્લિક કરો..

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">