IRCTC TOUR Package : તક છે શાનદાર! માત્ર આટલા રુપિયામાં કરો મહાકાલ અને ઓમકારેશ્વરના દર્શન, જાણો ટૂર પેકેજની વિગતો

Sawan 2024 : સોમવાર 22 જુલાઈથી સાવન માસનો પ્રારંભ થશે. આવી સ્થિતિમાં જો તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. ચાલો જાણીએ સાવન સ્પેશિયલ ટૂર પેકેજ વિશે

| Updated on: Jul 20, 2024 | 11:25 AM
Sawan 2024 : 22 જુલાઇ સોમવારથી પવિત્ર સાવન માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ આખા મહિનામાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સાવન મહિનામાં ભગવાન શિવ પરિવારની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ જો તમે આ પવિત્ર મહિનામાં ભગવાન શંકરના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.

Sawan 2024 : 22 જુલાઇ સોમવારથી પવિત્ર સાવન માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ આખા મહિનામાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે સાવન મહિનામાં ભગવાન શિવ પરિવારની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ જો તમે આ પવિત્ર મહિનામાં ભગવાન શંકરના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.

1 / 6
IRCTC શિવ ભક્તો માટે ખૂબ જ શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ દ્વારા તમે ઉજ્જૈન અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકશો. આ ટૂર પેકેજમાં ભક્તોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. આ ટૂર પૅકેજની ટિકિટ પણ તમારા ખિસ્સા પર વધુ બોજ નહીં નાખે. ચાલો તમને આ પેકેજ વિશે તમામ માહિતી આપીએ.

IRCTC શિવ ભક્તો માટે ખૂબ જ શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ દ્વારા તમે ઉજ્જૈન અને મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લઈ શકશો. આ ટૂર પેકેજમાં ભક્તોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. આ ટૂર પૅકેજની ટિકિટ પણ તમારા ખિસ્સા પર વધુ બોજ નહીં નાખે. ચાલો તમને આ પેકેજ વિશે તમામ માહિતી આપીએ.

2 / 6
IRCTC Special Tour Package : તમને જણાવી દઈએ કે IRCTCના આ ટૂર પેકેજનું નામ ઉજ્જૈન-ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. પેકેજ WBH32 છે. ખાસ વાત એ છે કે આમાં તમને વીમાની સુવિધા પણ મળી રહી છે.

IRCTC Special Tour Package : તમને જણાવી દઈએ કે IRCTCના આ ટૂર પેકેજનું નામ ઉજ્જૈન-ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. પેકેજ WBH32 છે. ખાસ વાત એ છે કે આમાં તમને વીમાની સુવિધા પણ મળી રહી છે.

3 / 6
IRCTCનું આ ટૂર પેકેજ કુલ 3 દિવસ અને 2 રાત માટે છે. આમાં તમને રોડ દ્વારા ઈન્દોર અને ઉજ્જૈનના જ્યોતિર્લિંગના દર્શન કરવા લઈ જવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ટૂર પેકેજ 25 જુલાઈ, 2024 ના રોજ ઈન્દોર-ઉજ્જૈનથી શરૂ થઈ રહ્યું છે.

IRCTCનું આ ટૂર પેકેજ કુલ 3 દિવસ અને 2 રાત માટે છે. આમાં તમને રોડ દ્વારા ઈન્દોર અને ઉજ્જૈનના જ્યોતિર્લિંગના દર્શન કરવા લઈ જવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ટૂર પેકેજ 25 જુલાઈ, 2024 ના રોજ ઈન્દોર-ઉજ્જૈનથી શરૂ થઈ રહ્યું છે.

4 / 6
ભાડું કેટલું હશે : જો તમે શંકરજીના દર્શન કરવા જઈ રહ્યા છો અને તમે એકલા જાવ છો તો તમારે આ માટે થોડો ખર્ચ કરવો પડશે. આ પેકેજ માટે તમારે 19,990 રૂપિયા ખર્ચવા પડશે. ઉપર ફોટોમાં જે તમે જોઈ શકો છો.

ભાડું કેટલું હશે : જો તમે શંકરજીના દર્શન કરવા જઈ રહ્યા છો અને તમે એકલા જાવ છો તો તમારે આ માટે થોડો ખર્ચ કરવો પડશે. આ પેકેજ માટે તમારે 19,990 રૂપિયા ખર્ચવા પડશે. ઉપર ફોટોમાં જે તમે જોઈ શકો છો.

5 / 6
જો તમે આ સફરમાં તમારા બાળકોને સાથે લઈ જવા ઈચ્છો છો, તો 5 વર્ષથી 11 વર્ષના બાળકો માટે બેડ ખરીદવા માટે 6,300 રૂપિયા ખર્ચ થશે. જો તમે બેડ નહીં લો તો તમારે 1400 રૂપિયા ચૂકવવા પડશે. આ સમય દરમિયાન IRCTC દ્વારા તમને નાસ્તો આપવામાં આવશે. આ સાથે બંને જગ્યાએ AC રૂમની સુવિધા પણ આપવામાં આવશે.

જો તમે આ સફરમાં તમારા બાળકોને સાથે લઈ જવા ઈચ્છો છો, તો 5 વર્ષથી 11 વર્ષના બાળકો માટે બેડ ખરીદવા માટે 6,300 રૂપિયા ખર્ચ થશે. જો તમે બેડ નહીં લો તો તમારે 1400 રૂપિયા ચૂકવવા પડશે. આ સમય દરમિયાન IRCTC દ્વારા તમને નાસ્તો આપવામાં આવશે. આ સાથે બંને જગ્યાએ AC રૂમની સુવિધા પણ આપવામાં આવશે.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">