Earwax Remedy : કાનમાં મેલ જામી ગયો છે ? છુટકારો મેળવવાના જાણો 4 સરળ ઘરેલું ઉપાય

કાનમાં ખંજવાળ આવતા જ લોકો ઘણીવાર કાનમાં માચીસની સ્ટિક નાખવા લાગે છે. ત્યારે જો તમારા કામના બાહ્ય કચરો કે અન્ય કારણને લઈ દુખાવો કે ખંજવાળ આવે તો સમસ્યા ઊભી થાય છે. જેથી સમય સમયે કાનની સફાઇ જરૂરી છે. અહીં એવી સરળ ટિપ્સ આપવામાં આવી છે જેના થકી તમે સરળતાથી કાનની સફાઇ કરી શકો છો.

| Updated on: Dec 10, 2024 | 8:24 PM
કાન ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, તેમાં કંઈપણ નક્કર રાખવું જોખમી હોઈ શકે છે. સૌ પ્રથમ મહત્વનું તો એ છે કે, કાનમાં કંઈપણ ન નાખવું જોઈએ. કાનમાં મેલ સખત થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જાવ.

કાન ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં, તેમાં કંઈપણ નક્કર રાખવું જોખમી હોઈ શકે છે. સૌ પ્રથમ મહત્વનું તો એ છે કે, કાનમાં કંઈપણ ન નાખવું જોઈએ. કાનમાં મેલ સખત થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જાવ.

1 / 7
કાનમાં જમા થયેલ કચરાને cerumen તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લુબ્રિકન્ટ છે જે મૃત કોષોમાંથી બનાવવામાં આવે છે. કાનની ગંદકી સાફ કરવા માટે આ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

કાનમાં જમા થયેલ કચરાને cerumen તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લુબ્રિકન્ટ છે જે મૃત કોષોમાંથી બનાવવામાં આવે છે. કાનની ગંદકી સાફ કરવા માટે આ પદ્ધતિઓ અપનાવી શકાય છે.

2 / 7
કાનમાં બેબી ઓઈલના ત્રણ-ચાર ટીપાં નાંખો અને તેને કોટનથી બંધ કરો. 5 મિનિટ પછી કાઢી લો. કાનમાંથી ગંદકી નીકળશે.

કાનમાં બેબી ઓઈલના ત્રણ-ચાર ટીપાં નાંખો અને તેને કોટનથી બંધ કરો. 5 મિનિટ પછી કાઢી લો. કાનમાંથી ગંદકી નીકળશે.

3 / 7
આ સિવાય તમારા કાનમાં મેલ એકઠો થયેલો છે તો તમારે નવશેકું પાણી કાનમાં નાખીને જામેલા મેલને દૂર કરી શકાય છે.

આ સિવાય તમારા કાનમાં મેલ એકઠો થયેલો છે તો તમારે નવશેકું પાણી કાનમાં નાખીને જામેલા મેલને દૂર કરી શકાય છે.

4 / 7
તમારે તમારા ઘરે રહેલી ડુંગળીને ફ્રાય કરી અને તેનો રસ કાઢવાનો છે. તે પછી, રૂની મદદથી, કાનની અંદર થોડા ટીપાં નાખો. તેનાથી ગંદકી પણ સાફ થઈ શકે છે.

તમારે તમારા ઘરે રહેલી ડુંગળીને ફ્રાય કરી અને તેનો રસ કાઢવાનો છે. તે પછી, રૂની મદદથી, કાનની અંદર થોડા ટીપાં નાખો. તેનાથી ગંદકી પણ સાફ થઈ શકે છે.

5 / 7
સરસવના તેલમાં લસણની ત્રણથી ચાર કળી નાખીને ગરમ કરો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે કાનમાં થોડા ટીપાં નાખો અને રૂ વડે કાન બંધ કરો. તેનાથી ગંદકી પણ દૂર થાય છે.

સરસવના તેલમાં લસણની ત્રણથી ચાર કળી નાખીને ગરમ કરો. જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે કાનમાં થોડા ટીપાં નાખો અને રૂ વડે કાન બંધ કરો. તેનાથી ગંદકી પણ દૂર થાય છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી.

7 / 7

સચિનની એક ‘ભૂલ’ જેના કારણે વિનોદ કાંબલી થયા ગુસ્સે, નાનપણના મિત્રોની તૂટી મિત્રતા!

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">