AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાતો રાત સ્ટાર બનેલા કૈલાશ ખેરના પરિવાર વિશે જાણો

કૈલાશ ખેર 14 વર્ષની ઉંમરે મ્યુઝિકમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન સાથે ઘર છોડ્યું હતુ. જોકે, સંગીતમાં માસ્ટર બનવા માટે તેમને ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા.

| Updated on: Jan 02, 2026 | 7:14 AM
Share
 પોતાના સુમધુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારા સિંગર કૈલાશ ખેરની કુલ સંપત્તિ, એવોર્ડ અને અન્ય રસપ્રદ વાતો વિશે જાણીએ.કૈલાશે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને અન્ય ઘણી ભાષાઓ સહિત 21 ભાષાઓમાં 2000 થી વધુ ગીતો ગાયા છે.

પોતાના સુમધુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનારા સિંગર કૈલાશ ખેરની કુલ સંપત્તિ, એવોર્ડ અને અન્ય રસપ્રદ વાતો વિશે જાણીએ.કૈલાશે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને અન્ય ઘણી ભાષાઓ સહિત 21 ભાષાઓમાં 2000 થી વધુ ગીતો ગાયા છે.

1 / 18
 કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઈ 1973ના દિલ્હીમાં થયો છે. કૈલાશ ખેર એક ભારતીય પ્લેબેક સિંગર, લાઈવ પર્ફોર્મર અને સંગીતકાર છે. તેમના સંગીતમાં ભારતીય લોક અને સૂફી ગીત ગાયા છે.

કૈલાશ ખેરનો જન્મ 7 જુલાઈ 1973ના દિલ્હીમાં થયો છે. કૈલાશ ખેર એક ભારતીય પ્લેબેક સિંગર, લાઈવ પર્ફોર્મર અને સંગીતકાર છે. તેમના સંગીતમાં ભારતીય લોક અને સૂફી ગીત ગાયા છે.

2 / 18
 કૈલાશ ખેરનો પરિવાર જુઓ

કૈલાશ ખેરનો પરિવાર જુઓ

3 / 18
 કૈલાશ ખેરનો જન્મ એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમના પિતા મેહર સિંહ ખેર લોક ગાયક હતા, અને તેમની માતા ચંદ્રકાંતા મેહર સિંહ ખેર છે. કૈલાશ ખેરે પણ તેમના બાળપણનો મોટાભાગનો સમય ઉત્તર પ્રદેશના મેરઠમાં વિતાવ્યો છે.

કૈલાશ ખેરનો જન્મ એક કાશ્મીરી પરિવારમાં થયો હતો. તેમના પિતા મેહર સિંહ ખેર લોક ગાયક હતા, અને તેમની માતા ચંદ્રકાંતા મેહર સિંહ ખેર છે. કૈલાશ ખેરે પણ તેમના બાળપણનો મોટાભાગનો સમય ઉત્તર પ્રદેશના મેરઠમાં વિતાવ્યો છે.

4 / 18
 કૈલાશ ખેરને સંગીત પ્રત્યેનો જુસ્સો બાળપણથી જ હતો. એવું કહેવાય છે કે કૈલાશ ખેરે 4 વર્ષની ઉંમરથી જ સંગીતમાં પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું હતું.

કૈલાશ ખેરને સંગીત પ્રત્યેનો જુસ્સો બાળપણથી જ હતો. એવું કહેવાય છે કે કૈલાશ ખેરે 4 વર્ષની ઉંમરથી જ સંગીતમાં પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું હતું.

5 / 18
પોતાના અવાજના જાદુથી દિલ જીતી લેનારા કૈલાશ ખેરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૈલાશ ખેર માટે ગાયકી કારકિર્દી બનાવવી સરળ નહોતી.

પોતાના અવાજના જાદુથી દિલ જીતી લેનારા કૈલાશ ખેરને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કૈલાશ ખેર માટે ગાયકી કારકિર્દી બનાવવી સરળ નહોતી.

6 / 18
તેમના પિતા હસ્તકલાનો વ્યવસાય ચલાવતા હતા, પરંતુ તેમને ગાયનનો શોખ હતો. પોતાના સ્વપ્ન અને જુસ્સાને પૂર્ણ કરવા માટે, તેમણે 14 વર્ષની ઉંમરે પોતાનો પરિવાર છોડી દીધો.

તેમના પિતા હસ્તકલાનો વ્યવસાય ચલાવતા હતા, પરંતુ તેમને ગાયનનો શોખ હતો. પોતાના સ્વપ્ન અને જુસ્સાને પૂર્ણ કરવા માટે, તેમણે 14 વર્ષની ઉંમરે પોતાનો પરિવાર છોડી દીધો.

7 / 18
જોકે, ગાયનમાં સફળતા ન મળવાથી નિરાશ કૈલાશ ખેર હતાશ થઈ ગયા. આ સમય દરમિયાન, તેમણે ઋષિકેશના આશ્રમોમાં રહેવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ સવારે ગંગા આરતી દરમિયાન ગીતો ગાતા. ગંગા કિનારે ઋષિ-મુનિઓ પણ તેમના મધુર અવાજ પર નાચવા લાગતા.

જોકે, ગાયનમાં સફળતા ન મળવાથી નિરાશ કૈલાશ ખેર હતાશ થઈ ગયા. આ સમય દરમિયાન, તેમણે ઋષિકેશના આશ્રમોમાં રહેવાનું શરૂ કર્યું. તેઓ દરરોજ સવારે ગંગા આરતી દરમિયાન ગીતો ગાતા. ગંગા કિનારે ઋષિ-મુનિઓ પણ તેમના મધુર અવાજ પર નાચવા લાગતા.

8 / 18
કૈલાશ ખેરના અવાજમાં એક અનોખો જાદુ છે. એક સંતે તેમને કહ્યું હતું કે, "ચિંતા કરશો નહીં, ભગવાન શિવ બધું ઠીક કરી દેશે." જોકે, સફળતા ન મળવાથી હતાશ થઈને, કૈલાશ ખેરે ગંગામાં કૂદીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કૈલાશ ખેરના અવાજમાં એક અનોખો જાદુ છે. એક સંતે તેમને કહ્યું હતું કે, "ચિંતા કરશો નહીં, ભગવાન શિવ બધું ઠીક કરી દેશે." જોકે, સફળતા ન મળવાથી હતાશ થઈને, કૈલાશ ખેરે ગંગામાં કૂદીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

9 / 18
કૈલાશ ખેર શરૂઆતમાં જિંગલ ગાતા હતા, પરંતુ એક દિવસ તેમને ફિલ્મ અંદાજમાં એક સૂફી ગીત ગાવાની તક મળી. આ ગીતનું નામ હતું "રબ્બા ઇશ્ક ના હોવ.

કૈલાશ ખેર શરૂઆતમાં જિંગલ ગાતા હતા, પરંતુ એક દિવસ તેમને ફિલ્મ અંદાજમાં એક સૂફી ગીત ગાવાની તક મળી. આ ગીતનું નામ હતું "રબ્બા ઇશ્ક ના હોવ.

10 / 18
  કૈલાશ ખેરે ગીત ગાયું અને રાતોરાત સુપરસ્ટાર બની ગયા. કૈલાશ ખેરના ફેમસ ગીતોમાં "અલ્લાહ કે બંદે," "તેરી દીવાની," અને "નમો નમો"નો સમાવેશ થાય છે.

કૈલાશ ખેરે ગીત ગાયું અને રાતોરાત સુપરસ્ટાર બની ગયા. કૈલાશ ખેરના ફેમસ ગીતોમાં "અલ્લાહ કે બંદે," "તેરી દીવાની," અને "નમો નમો"નો સમાવેશ થાય છે.

11 / 18
કૈલાશ ખેર આજે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય સિંગર બની ગયા છે.

કૈલાશ ખેર આજે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક લોકપ્રિય સિંગર બની ગયા છે.

12 / 18
લોકો તેમના ગીતો પર નાચે છે. તેમની કુલ સંપત્તિ આશરે 35 મિલિયન હોવાનો અંદાજ છે. તેમના ગીતો ઉપરાંત, તેઓ લાઇવ પર્ફોર્મન્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.

લોકો તેમના ગીતો પર નાચે છે. તેમની કુલ સંપત્તિ આશરે 35 મિલિયન હોવાનો અંદાજ છે. તેમના ગીતો ઉપરાંત, તેઓ લાઇવ પર્ફોર્મન્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.

13 / 18
ફેબ્રુઆરી 2009માં કૈલાશ ખેરે શીતલ ભાન સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર છે. કૈલાશે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોરસપોન્ડન્ટ કોર્સ દ્વારા સંગીતમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે.

ફેબ્રુઆરી 2009માં કૈલાશ ખેરે શીતલ ભાન સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર છે. કૈલાશે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોરસપોન્ડન્ટ કોર્સ દ્વારા સંગીતમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે.

14 / 18
#MeToo ચળવળ દરમિયાન ઘણી મહિલાઓએ કૈલાશ ખેર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારે તે વિવાદમાં ફસાઈ ગયા હતા.

#MeToo ચળવળ દરમિયાન ઘણી મહિલાઓએ કૈલાશ ખેર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો ત્યારે તે વિવાદમાં ફસાઈ ગયા હતા.

15 / 18
સિંગર વર્ષા સિંહ ધનોઆએ એક વીડિયો જાહેર કરીને કૈલાશ ખેર પર આરોપ લગાવ્યો કે તે તેમને મેસેજ કરી રહ્યા છે

સિંગર વર્ષા સિંહ ધનોઆએ એક વીડિયો જાહેર કરીને કૈલાશ ખેર પર આરોપ લગાવ્યો કે તે તેમને મેસેજ કરી રહ્યા છે

16 / 18
 વર્ષાએ કૈલાશ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી અને માંગ કરી કે તેમને મળેલ પદ્મશ્રી એવોર્ડ પરત લેવામાં આવે.

વર્ષાએ કૈલાશ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી અને માંગ કરી કે તેમને મળેલ પદ્મશ્રી એવોર્ડ પરત લેવામાં આવે.

17 / 18
કૈલાશે કહ્યું હતું કે તેમ જન્મદિવસ પર કેક કાપવાનું પસંદ નથી. તેના બદલે, તેઓ યજ્ઞ અને હવન સાથે પોતાનો જન્મદિવસ ઉજવે છે.

કૈલાશે કહ્યું હતું કે તેમ જન્મદિવસ પર કેક કાપવાનું પસંદ નથી. તેના બદલે, તેઓ યજ્ઞ અને હવન સાથે પોતાનો જન્મદિવસ ઉજવે છે.

18 / 18

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">