મોટા સમઢિયાળાની સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવાના ઇરાદે બ્રેઇનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

બાળકના પિતાએ સ્વામીનારાયણ ગુરૂકુળના જનાર્દન સ્વામી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ પરિવાર વિરુદ્ધ ઉશ્કેર્યાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પિતાએ બાળકના ફોનમાં થયેલ ફોન કોલ રેકોર્ડિંગના માધ્યમથી થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2024 | 4:41 PM

ગુજરાતમાં અનેક પરિવારો એવા હશે કે જેઓ પોતાના બાળકને ધર્મનું જ્ઞાન આપવાના હેતુથી ગુરૂકુળમાં ભણાવતા હશે. જો બાળક પરિવાર અને ધર્મ વચ્ચેનું બેલેન્સ જાળવી શકે તો સારી વાત છે, પરંતુ જો ધર્મ બાજુ વળી જાય અને પરિવારને ભૂલી જાય તો તેનાથી મોટો ઝટકો પરિવાર માટે હોય ના શકે. ગીરસોમનાથમાં આવી જ ઘટના સામે આવી છે. પીડિત પરિવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકને સાધુ બનાવવા માટે બ્રેઈનવોશ કરાયું છે.

બાળકના પિતાએ સ્વામીનારાયણ ગુરૂકુળના જનાર્દન સ્વામી સામે ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે જ પરિવાર વિરુદ્ધ ઉશ્કેર્યાનો પણ પિતાએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો ખુલાસો પિતાએ બાળકના ફોનમાં થયેલ ફોન કોલ રેકોર્ડિંગના માધ્યમથી થયો છે. હાલ પરિવારમાં ચિંતાનો માહોલ છે. બાળકને કઈ રીતે આ બધામાંથી બહાર કાઢવો તે અંગે પરિવાર પણ ચિંતામાં છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">