Sabudana Paratha Recipe : નવરાત્રીના ઉપવાસમાં એક વાર ટ્રાય કરો આ જબરદસ્ત સાબુદાણાના પરોઠા, જુઓ તસવીરો

નવરાત્રીમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Oct 04, 2024 | 3:04 PM
ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. ત્યારે આજે આપણે સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય તે જોઈશું.

ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. ત્યારે આજે આપણે સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય તે જોઈશું.

1 / 5
સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ તેને સુતરાઉ કાપડ પર પાથરીને કોરા કરી લો.

સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ તેને સુતરાઉ કાપડ પર પાથરીને કોરા કરી લો.

2 / 5
હવે બાફેલા બટાટાને હાથથી બરાબર મસળી લો. જેથી તેમાં કોઈ પણ પ્રકારની કણીઓ રહી ન જાય. ત્યારબાદ સાબુદાણામાં બટાટાનો માવો ઉમેરો.

હવે બાફેલા બટાટાને હાથથી બરાબર મસળી લો. જેથી તેમાં કોઈ પણ પ્રકારની કણીઓ રહી ન જાય. ત્યારબાદ સાબુદાણામાં બટાટાનો માવો ઉમેરો.

3 / 5
આ મિશ્રણમાં આદુ - મરચાની પેસ્ટ, ફરાળી મીઠું, લીંબુનો રસ, કોથમીર સહિતની સામગ્રી ઉમેરો. ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી દો.

આ મિશ્રણમાં આદુ - મરચાની પેસ્ટ, ફરાળી મીઠું, લીંબુનો રસ, કોથમીર સહિતની સામગ્રી ઉમેરો. ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરી દો.

4 / 5
હવે શિંગોડાનો લોટ અથવા આરા લોટની મદદથી પરોઠા વણી લો. ત્યાર બાદ તેને બટર લગાવી બંન્ને બાજુથી શેકી લો. આ ગરમા ગરમા પરોઠાને ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.

હવે શિંગોડાનો લોટ અથવા આરા લોટની મદદથી પરોઠા વણી લો. ત્યાર બાદ તેને બટર લગાવી બંન્ને બાજુથી શેકી લો. આ ગરમા ગરમા પરોઠાને ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.

5 / 5
Follow Us:
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
g clip-path="url(#clip0_868_265)">