Rathyatra Live 2021 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જગન્નાથના રથની પહિંદ વિધિ, નાથની રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નિકળે તે પહેલા રથની પહિંદ વિધિ કરવામાં આવે છે, દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 11:31 AM
આ વર્ષ જગન્નાથની રથયાત્રા માટે શરતી મંજુરી આપવામાં આવી છે,પરંતુ રથયાત્રા પહેલાની તમામ વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

આ વર્ષ જગન્નાથની રથયાત્રા માટે શરતી મંજુરી આપવામાં આવી છે,પરંતુ રથયાત્રા પહેલાની તમામ વિધિ પરંપરાગત રીતે કરવામાં આવી હતી.

1 / 8
 આ વર્ષ પણ,પરંપરાગત રૂટ પર નિકળી,નાથની રથયાત્રા. પહેલા કરવામાં આવી પહિંદ વિધિ.

આ વર્ષ પણ,પરંપરાગત રૂટ પર નિકળી,નાથની રથયાત્રા. પહેલા કરવામાં આવી પહિંદ વિધિ.

2 / 8
નાથ નગરચર્ચાએ નિકળે એ પહેલા,રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિ કરવામાં આવે છે.

નાથ નગરચર્ચાએ નિકળે એ પહેલા,રથયાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પહિંદ વિધિ કરવામાં આવે છે.

3 / 8
પહિંદ વિધિનો ઈતિહાસ: રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

પહિંદ વિધિનો ઈતિહાસ: રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

4 / 8
દર વર્ષની જેમ આ વર્ષ પણ મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષ પણ મુખ્યપ્રધાન વિજયરૂપાણી દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

5 / 8
CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી.

CM રૂપાણીએ સોનાની સાવરણીથી રથના માર્ગની સફાઇ કરીને અને પાણી છાંટીને પહિંદ વિધિ કરી હતી.

6 / 8
પહિંદ વિધિ કર્યા બાદ,મુખ્યપ્રધાને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

પહિંદ વિધિ કર્યા બાદ,મુખ્યપ્રધાને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

7 / 8
મુખ્યપ્રધાને રથને પ્રસ્થાન કરાવીને જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

મુખ્યપ્રધાને રથને પ્રસ્થાન કરાવીને જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">