Ramadan 2022 : રમઝાનમાં આ હેલ્ધી ડ્રિન્ક પીવાથી આખો દિવસ રહી શકાય છે હાઈડ્રેટેડ
ખજૂરમાં (Dates ) વિટામિન, મેગ્નેશિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે. તે શરીરને અનેક રોગોથી બચાવે છે. તમે સેહરીમાં ખજૂર શેક પી શકો છો. તેનાથી તમને ઓછી તરસ લાગશે.
Latest News Updates
Most Read Stories