AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી પણ કરે છે આ સરકારી યોજનામાં રોકાણ, 5 વર્ષમાં મળી શકે છે લાખો રૂપિયાનું વળતર

પોસ્ટ ઓફિસ NSC યોજના સુરક્ષિત રોકાણ, 7.7% આકર્ષક વ્યાજ અને કર લાભ આપે છે. સરકારની ગેરંટી સાથે જોખમમુક્ત આ યોજનામાં PM મોદીએ પણ રોકાણ કર્યું છે.

| Updated on: Jul 03, 2026 | 7:22 PM
Share
જો તમે તમારા મહેનતના પૈસા માટે સુરક્ષિત અને સારું વળતર આપતી રોકાણ યોજના શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત આ યોજના સુરક્ષિત રોકાણની સાથે આકર્ષક વ્યાજ દર અને કર લાભ પણ આપે છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યોજનામાં રોકાણ કર્યું છે.

જો તમે તમારા મહેનતના પૈસા માટે સુરક્ષિત અને સારું વળતર આપતી રોકાણ યોજના શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત આ યોજના સુરક્ષિત રોકાણની સાથે આકર્ષક વ્યાજ દર અને કર લાભ પણ આપે છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યોજનામાં રોકાણ કર્યું છે.

1 / 5
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક સ્મોલ સેવિંગ્સ યોજના છે. સરકારની ગેરંટી ધરાવતી હોવાથી તેમાં રોકાણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે. બજારના ઉતાર-ચઢાવની આ યોજના પર કોઈ અસર થતી નથી, જેના કારણે જોખમ વગરનું રોકાણ ઇચ્છતા લોકો માટે આ યોજના લોકપ્રિય છે. આ યોજનામાં માત્ર ₹1,000થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. એટલે કે રોકાણકાર પોતાની ક્ષમતા મુજબ કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત એક સ્મોલ સેવિંગ્સ યોજના છે. સરકારની ગેરંટી ધરાવતી હોવાથી તેમાં રોકાણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવે છે. બજારના ઉતાર-ચઢાવની આ યોજના પર કોઈ અસર થતી નથી, જેના કારણે જોખમ વગરનું રોકાણ ઇચ્છતા લોકો માટે આ યોજના લોકપ્રિય છે. આ યોજનામાં માત્ર ₹1,000થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. એટલે કે રોકાણકાર પોતાની ક્ષમતા મુજબ કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે.

2 / 5
હાલમાં NSC યોજના પર વાર્ષિક 7.7 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ (Compounded Annually) આધારે જોડાય છે, એટલે દર વર્ષે મળતું વ્યાજ પણ આગામી વર્ષ માટે મૂળ રકમમાં ઉમેરાઈ જાય છે. આ યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો છે. જો કોઈ રોકાણકાર 5 વર્ષ માટે ₹5 લાખનું રોકાણ કરે, તો મેચ્યોરિટી સમયે તેને અંદાજે ₹7,24,517 મળશે. એટલે કે કુલ ₹2,24,517નું વ્યાજ મળશે.

હાલમાં NSC યોજના પર વાર્ષિક 7.7 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ દર વર્ષે ચક્રવૃદ્ધિ (Compounded Annually) આધારે જોડાય છે, એટલે દર વર્ષે મળતું વ્યાજ પણ આગામી વર્ષ માટે મૂળ રકમમાં ઉમેરાઈ જાય છે. આ યોજનાનો લોક-ઇન સમયગાળો 5 વર્ષનો છે. જો કોઈ રોકાણકાર 5 વર્ષ માટે ₹5 લાખનું રોકાણ કરે, તો મેચ્યોરિટી સમયે તેને અંદાજે ₹7,24,517 મળશે. એટલે કે કુલ ₹2,24,517નું વ્યાજ મળશે.

3 / 5
NSC યોજના માત્ર સુરક્ષિત રોકાણ જ નથી, પરંતુ કર બચાવવાની તક પણ આપે છે. જૂની આવકવેરા પ્રણાલી હેઠળ, આ યોજનામાં કરાયેલ ₹1.5 લાખ સુધીનું રોકાણ આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. આ ઉપરાંત, યોજનામાં મળતું વાર્ષિક વ્યાજ આપમેળે ફરીથી રોકાણ થઈ જતું હોવાથી પ્રથમ ચાર વર્ષ સુધી તેના પર અલગથી કર લાગતો નથી. જોકે, પાંચમા વર્ષમાં મેચ્યોરિટી સમયે મળતું અંતિમ વ્યાજ કરપાત્ર ગણાય છે.

NSC યોજના માત્ર સુરક્ષિત રોકાણ જ નથી, પરંતુ કર બચાવવાની તક પણ આપે છે. જૂની આવકવેરા પ્રણાલી હેઠળ, આ યોજનામાં કરાયેલ ₹1.5 લાખ સુધીનું રોકાણ આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ કર કપાત માટે પાત્ર છે. આ ઉપરાંત, યોજનામાં મળતું વાર્ષિક વ્યાજ આપમેળે ફરીથી રોકાણ થઈ જતું હોવાથી પ્રથમ ચાર વર્ષ સુધી તેના પર અલગથી કર લાગતો નથી. જોકે, પાંચમા વર્ષમાં મેચ્યોરિટી સમયે મળતું અંતિમ વ્યાજ કરપાત્ર ગણાય છે.

4 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ ઓફિસની NSC યોજનામાં રોકાણ કર્યું છે. જાહેર કરાયેલી સંપત્તિની વિગતો અનુસાર, હાલમાં તેમના NSCમાં આશરે ₹9.12 લાખનું રોકાણ છે. નોંધનીય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલી વિગતોમાં NSCમાં તેમનું રોકાણ ₹7.61 લાખ હતું, જે હવે વધીને ₹9.12 લાખ થયું છે. જો તમે જોખમ વગરનું રોકાણ કરવા માંગો છો, નિશ્ચિત વ્યાજ મેળવવા ઈચ્છો છો અને સાથે કર બચાવવાનો લાભ પણ લેવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) એક વિશ્વસનીય અને લાભદાયી વિકલ્પ બની શકે છે. લાંબા ગાળાની બચત અને ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે આ યોજના અનેક રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોસ્ટ ઓફિસની NSC યોજનામાં રોકાણ કર્યું છે. જાહેર કરાયેલી સંપત્તિની વિગતો અનુસાર, હાલમાં તેમના NSCમાં આશરે ₹9.12 લાખનું રોકાણ છે. નોંધનીય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલી વિગતોમાં NSCમાં તેમનું રોકાણ ₹7.61 લાખ હતું, જે હવે વધીને ₹9.12 લાખ થયું છે. જો તમે જોખમ વગરનું રોકાણ કરવા માંગો છો, નિશ્ચિત વ્યાજ મેળવવા ઈચ્છો છો અને સાથે કર બચાવવાનો લાભ પણ લેવા માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) એક વિશ્વસનીય અને લાભદાયી વિકલ્પ બની શકે છે. લાંબા ગાળાની બચત અને ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે આ યોજના અનેક રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહી છે.

5 / 5

નવી EPS સ્કીમ 2026થી પેન્શન અને ઇન-હેન્ડ સેલેરી પર શું અસર પડશે?

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">