AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનો સૌથી ગરીબ જિલ્લો કયો ? સાક્ષરતા દર સૌથી ઓછો અને શિક્ષણનો અભાવ, નામ જાણશો તો તમે દંગ રહી જશો

ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 797 જિલ્લાઓ છે. એવામાં જો આપણે સૌથી ગરીબ જિલ્લાની વાત કરીએ તો તેમાં એક નામ મોખરે આવે છે.

| Updated on: Jul 23, 2025 | 5:08 PM
Share
દેશનો આ જે ગરીબ જિલ્લો છે, તેની 71% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. જણાવી દઈએ કે, આ જિલ્લો એક નાના ગામ જેવો દેખાય છે. અહીંની કુલ વસ્તી લગભગ 7 લાખ 28 હજાર છે. લોકોનું જીવન ખેતી અને મજૂરી પર નિર્ભર છે પરંતુ સંસાધનોની ભારે અછતને કારણે આવક ખૂબ ઓછી છે.

દેશનો આ જે ગરીબ જિલ્લો છે, તેની 71% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. જણાવી દઈએ કે, આ જિલ્લો એક નાના ગામ જેવો દેખાય છે. અહીંની કુલ વસ્તી લગભગ 7 લાખ 28 હજાર છે. લોકોનું જીવન ખેતી અને મજૂરી પર નિર્ભર છે પરંતુ સંસાધનોની ભારે અછતને કારણે આવક ખૂબ ઓછી છે.

1 / 6
આ જિલ્લાની બીજી મોટી સમસ્યા શિક્ષણનો અભાવ છે. અહીં સાક્ષરતા દર માત્ર 36% છે, જે ભારતના કોઈપણ જિલ્લામાં સૌથી ઓછો છે. શાળાઓનો અભાવ, અભ્યાસ સંસાધનોનો અભાવ અને જાગૃતિનો અભાવ આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, દેશનો આ ગરીબ જિલ્લો કયો છે.

આ જિલ્લાની બીજી મોટી સમસ્યા શિક્ષણનો અભાવ છે. અહીં સાક્ષરતા દર માત્ર 36% છે, જે ભારતના કોઈપણ જિલ્લામાં સૌથી ઓછો છે. શાળાઓનો અભાવ, અભ્યાસ સંસાધનોનો અભાવ અને જાગૃતિનો અભાવ આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, દેશનો આ ગરીબ જિલ્લો કયો છે.

2 / 6
આ જિલ્લાનું નામ અલીરાજપુર છે. આ જિલ્લો મધ્યપ્રદેશમાં આવેલો છે અને મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ, આને ભારતનો સૌથી ગરીબ જિલ્લો માનવામાં આવ્યો છે.

આ જિલ્લાનું નામ અલીરાજપુર છે. આ જિલ્લો મધ્યપ્રદેશમાં આવેલો છે અને મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ, આને ભારતનો સૌથી ગરીબ જિલ્લો માનવામાં આવ્યો છે.

3 / 6
અલીરાજપુર એક આદિવાસી બહુલ જિલ્લો છે, જ્યાં આજે પણ લોકો આધુનિક ખેતી કે રોજગારના નવા માધ્યમોથી દૂર છે. વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ અહીં નિયમિતપણે ઉપલબ્ધ નથી. આધુનિક ટેકનોલોજી, ખેતીના સાધનો અને સરકારી યોજનાઓને લઈને પણ ભારે અભાવ છે.

અલીરાજપુર એક આદિવાસી બહુલ જિલ્લો છે, જ્યાં આજે પણ લોકો આધુનિક ખેતી કે રોજગારના નવા માધ્યમોથી દૂર છે. વીજળી, પાણી, રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ પણ અહીં નિયમિતપણે ઉપલબ્ધ નથી. આધુનિક ટેકનોલોજી, ખેતીના સાધનો અને સરકારી યોજનાઓને લઈને પણ ભારે અભાવ છે.

4 / 6
અલીરાજપુરના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ જમીન સ્તરે વાસ્તવિક સુધારો હજુ ઘણો દૂર છે. અહીંના લોકોને વધુ સારું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રોજગારની જરૂર છે જેથી તેઓ ગરીબીના આ ચક્રમાંથી બહાર આવી શકે. જ્યાં સુધી આ મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી અલીરાજપુર દેશનો સૌથી ગરીબ જિલ્લો રહેશે.

અલીરાજપુરના વિકાસ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ જમીન સ્તરે વાસ્તવિક સુધારો હજુ ઘણો દૂર છે. અહીંના લોકોને વધુ સારું શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રોજગારની જરૂર છે જેથી તેઓ ગરીબીના આ ચક્રમાંથી બહાર આવી શકે. જ્યાં સુધી આ મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી અલીરાજપુર દેશનો સૌથી ગરીબ જિલ્લો રહેશે.

5 / 6
અલીરાજપુર સિવાય શ્રાવસ્તી, બહરાઇચ અને બલરામપુર (ઉત્તર પ્રદેશ) પણ ભારતના સતત સૌથી ગરીબ જિલ્લાઓમાં સ્થાન પામતા આવ્યા છે.

અલીરાજપુર સિવાય શ્રાવસ્તી, બહરાઇચ અને બલરામપુર (ઉત્તર પ્રદેશ) પણ ભારતના સતત સૌથી ગરીબ જિલ્લાઓમાં સ્થાન પામતા આવ્યા છે.

6 / 6

જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી એક ક્લિકમાં તમારૂ નોલેજ વધારો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">