AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી સાથે મળશે 1,58,974 રૂપિયાનું વ્યાજ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક State Bank of India (SBI) પોતાના ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. SBIમાં ગ્રાહકો 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD કરાવી શકે છે.  છે.

| Updated on: May 15, 2026 | 9:51 PM
Share
SBIની વિવિધ FD યોજનાઓમાં રોકાણ કરવાથી ગ્રાહકોને નિશ્ચિત આવક સાથે સુરક્ષિત વળતર મળે છે. ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારાઓને વધુ સારું વ્યાજ મળે છે. જો કોઈ વ્યક્તિ SBIની ખાસ FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને પરિપક્વતા સમયે આશરે ₹1,58,974 સુધીનું ગેરંટીકૃત વ્યાજ મળી શકે છે.

SBIની વિવિધ FD યોજનાઓમાં રોકાણ કરવાથી ગ્રાહકોને નિશ્ચિત આવક સાથે સુરક્ષિત વળતર મળે છે. ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારાઓને વધુ સારું વ્યાજ મળે છે. જો કોઈ વ્યક્તિ SBIની ખાસ FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને પરિપક્વતા સમયે આશરે ₹1,58,974 સુધીનું ગેરંટીકૃત વ્યાજ મળી શકે છે.

1 / 5
બેંકે જણાવ્યું કે અમે ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી શાખાઓમાં ગ્રાહકો માટે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહે." આ પછી, બેંકે તેના ગ્રાહકોને મુખ્ય વિનંતીઓ કરી, જે ત્રણ મુખ્ય મુદ્દાઓમાં દર્શાવેલ છે:

બેંકે જણાવ્યું કે અમે ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ કે અમારી શાખાઓમાં ગ્રાહકો માટે આવશ્યક સેવાઓ ઉપલબ્ધ રહે." આ પછી, બેંકે તેના ગ્રાહકોને મુખ્ય વિનંતીઓ કરી, જે ત્રણ મુખ્ય મુદ્દાઓમાં દર્શાવેલ છે:

2 / 5
SBI માં 3,00,000 જમા કરાવો, સરકારી ગેરંટી  સાથે મળશે 1,58,974 રૂપિયાનું વ્યાજ

3 / 5
જો કોઈ સામાન્ય નાગરિક SBIની 6 વર્ષની FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને મેચ્યોરિટી સમયે કુલ ₹4,30,120 મળશે. એટલે કે, લગભગ ₹1,30,120 માત્ર વ્યાજ રૂપે મળશે. તે જ રીતે, જો કોઈ વરિષ્ઠ નાગરિક આ જ યોજનામાં ₹3 લાખ જમા કરાવે, તો તેમને મેચ્યોરિટી સમયે કુલ ₹4,56,276 મળશે. તેમાં આશરે ₹1,56,276 વ્યાજનો સમાવેશ થાય છે.

જો કોઈ સામાન્ય નાગરિક SBIની 6 વર્ષની FD યોજનામાં ₹3 લાખનું રોકાણ કરે, તો તેને મેચ્યોરિટી સમયે કુલ ₹4,30,120 મળશે. એટલે કે, લગભગ ₹1,30,120 માત્ર વ્યાજ રૂપે મળશે. તે જ રીતે, જો કોઈ વરિષ્ઠ નાગરિક આ જ યોજનામાં ₹3 લાખ જમા કરાવે, તો તેમને મેચ્યોરિટી સમયે કુલ ₹4,56,276 મળશે. તેમાં આશરે ₹1,56,276 વ્યાજનો સમાવેશ થાય છે.

4 / 5
ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં વધુ લાભ મળે છે. ₹3 લાખની FD પર તેમને 6 વર્ષ બાદ કુલ ₹4,58,974 મળશે, જેમાંથી ₹1,58,974 માત્ર વ્યાજ રૂપે મળશે. તેથી, નિવૃત્તિ પછી સુરક્ષિત અને નિશ્ચિત આવક મેળવવા માટે SBI FD એક લોકપ્રિય અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ બની રહી છે.

ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં વધુ લાભ મળે છે. ₹3 લાખની FD પર તેમને 6 વર્ષ બાદ કુલ ₹4,58,974 મળશે, જેમાંથી ₹1,58,974 માત્ર વ્યાજ રૂપે મળશે. તેથી, નિવૃત્તિ પછી સુરક્ષિત અને નિશ્ચિત આવક મેળવવા માટે SBI FD એક લોકપ્રિય અને વિશ્વસનીય રોકાણ વિકલ્પ બની રહી છે.

5 / 5

રૂપિયો પહેલીવાર પહોંચ્યો 96ને પાર, શેરબજારમાં ફરી નબળાઈ

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">