AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી કેબિનેટ 3.0 : મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો ગુજરાતના કયા મંત્રીને મળ્યું કયું ખાતું

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી જે સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Jun 10, 2024 | 9:34 PM
Share
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને મોદી કેબિનેટમાં ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં પણ અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું.

ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને મોદી કેબિનેટમાં ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં પણ અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું.

1 / 6
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને પણ ફરીથી વિદેશ મંત્રાલય જ આપવામાં આવ્યું છે. વિદેશ નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરી ભરોસો મુકવામાં આવ્યો છે. જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી પણ હતા.

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને પણ ફરીથી વિદેશ મંત્રાલય જ આપવામાં આવ્યું છે. વિદેશ નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરી ભરોસો મુકવામાં આવ્યો છે. જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી પણ હતા.

2 / 6
મનસુખ માંડવિયાની વાત કરીએ તો, તો તેમને મોદી કેબિનેટ 3.0માં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી ચૂંટણી જીત્યા છે.

મનસુખ માંડવિયાની વાત કરીએ તો, તો તેમને મોદી કેબિનેટ 3.0માં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી ચૂંટણી જીત્યા છે.

3 / 6
આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

4 / 6
ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

5 / 6
ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

6 / 6
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">