મોદી કેબિનેટ 3.0 : મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો ગુજરાતના કયા મંત્રીને મળ્યું કયું ખાતું
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી જે સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે આ લેખમાં જાણીશું.
Latest News Updates
Most Read Stories