AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી કેબિનેટ 3.0 : મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો ગુજરાતના કયા મંત્રીને મળ્યું કયું ખાતું

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારના મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી જે સાંસદોનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમને કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તેના વિશે આ લેખમાં જાણીશું.

| Updated on: Jun 10, 2024 | 9:34 PM
ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને મોદી કેબિનેટમાં ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં પણ અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું.

ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટાઈ આવેલા સાંસદ અમિત શાહને મોદી કેબિનેટમાં ફરી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે. ગત ટર્મમાં પણ અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય હતું.

1 / 6
ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને પણ ફરીથી વિદેશ મંત્રાલય જ આપવામાં આવ્યું છે. વિદેશ નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરી ભરોસો મુકવામાં આવ્યો છે. જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી પણ હતા.

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરને પણ ફરીથી વિદેશ મંત્રાલય જ આપવામાં આવ્યું છે. વિદેશ નીતિઓમાં મહત્વની કામગીરી કરવા બદલ તેમના પર ફરી ભરોસો મુકવામાં આવ્યો છે. જયશંકર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ મંત્રી પણ હતા.

2 / 6
મનસુખ માંડવિયાની વાત કરીએ તો, તો તેમને મોદી કેબિનેટ 3.0માં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી ચૂંટણી જીત્યા છે.

મનસુખ માંડવિયાની વાત કરીએ તો, તો તેમને મોદી કેબિનેટ 3.0માં શ્રમ અને રોજગાર ઉપરાંત યુથ અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી મોટી લીડથી ચૂંટણી જીત્યા છે.

3 / 6
આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ વખતે કેબિનેટમાં સામેલ થનાર મોટું નામ જેપી નડ્ડા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ અત્યાર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. હવે તેમને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

4 / 6
ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ગુજરાતના નવસારીના સાંસદ અને પીએમ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા સીઆર પાટીલે પ્રથમ વખત મોદી કેબિનેટમાં એન્ટ્રી લીધી છે. તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા. સીઆર પાટિલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે.

5 / 6
ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને સાંસદ બનેલા નિમુબેન બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
g clip-path="url(#clip0_868_265)">