Plant In Pot : આદુવાળી કડક ચા પીવા ઘરે જ ઉગાડો આદુ, જુઓ તસવીરો

ચોમાસાની ઋતુમાં આદુવાળી ચા પીવાથી દરેક વ્યક્તિને ગમે છે. ઘણીવાર આપણે બજારમાંથી આદુ લાવીએ છીએ ત્યારે કેટલીક વખત આદું બગડેલુ કે સૂકું નીકળે છે. ત્યારે સારા અને તાજા આદુ મેળવવા માટે તમે પણ ઘરે જ ઉગાડી શકો છો.

| Updated on: Jul 14, 2024 | 9:59 AM
આદુ ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ હોય તેવુ કૂંડુ લો. ત્યાર બાદ માટી તૈયાર કરો. જેમાં ધ્યાન રાખો કે 50% માટી, 25% કોકો પીટ અને 25% છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો.

આદુ ઉગાડવા માટે સૌથી પહેલા એક પહોળુ હોય તેવુ કૂંડુ લો. ત્યાર બાદ માટી તૈયાર કરો. જેમાં ધ્યાન રાખો કે 50% માટી, 25% કોકો પીટ અને 25% છાણિયુ ખાતર ઉમેરી મિક્સ કરો.

1 / 5
હવે આદુનો ટુકડો લો.ત્યાર બાદ કૂંડામાં ભરેલી માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ આદુનો ટુકડો મુકો. આ સમયે ધ્યાન રાખવુ કે આદુની ગાંઠ ઉપરની તરફ હોય.હવે તેના પર માટી નાખી. તેના પર પાણી નાખો.

હવે આદુનો ટુકડો લો.ત્યાર બાદ કૂંડામાં ભરેલી માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ આદુનો ટુકડો મુકો. આ સમયે ધ્યાન રાખવુ કે આદુની ગાંઠ ઉપરની તરફ હોય.હવે તેના પર માટી નાખી. તેના પર પાણી નાખો.

2 / 5
 આદુને અંકુરિત થવામાં આશરે 2 થી 4 અઠવાડિયા લાગે છે. તેમજ આદુના છોડને નિયમિત પાણી પીવડાવો.પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન નાખો. માટીને ભેજવાળી રાખવા પૂરતું પાણી ઉમેરો.વધારે પાણીને કારણે આદુના મૂળ સડવા લાગશે.

આદુને અંકુરિત થવામાં આશરે 2 થી 4 અઠવાડિયા લાગે છે. તેમજ આદુના છોડને નિયમિત પાણી પીવડાવો.પરંતુ ધ્યાન રાખો કે વધારે પાણી ન નાખો. માટીને ભેજવાળી રાખવા પૂરતું પાણી ઉમેરો.વધારે પાણીને કારણે આદુના મૂળ સડવા લાગશે.

3 / 5
આદુને ખૂબ સૂર્યપ્રકાશની જરૂર નથી. તેથી કૂંડાને સવારના સૂર્યપ્રકાશમાં માત્ર અઢીથી ત્રણ કલાક રાખશો તો પણ ચાલશે.છોડમાં લગભગ દોઢ મહિના પછી દર મહિને તેમાં ખાતર ઉમેરવું જોઈએ.

આદુને ખૂબ સૂર્યપ્રકાશની જરૂર નથી. તેથી કૂંડાને સવારના સૂર્યપ્રકાશમાં માત્ર અઢીથી ત્રણ કલાક રાખશો તો પણ ચાલશે.છોડમાં લગભગ દોઢ મહિના પછી દર મહિને તેમાં ખાતર ઉમેરવું જોઈએ.

4 / 5
આદુની ઉપજમાં 6 થી 8 મહિનાનો સમય લાગશે.આદુ તૈયાર થઈ જાય ત્યારે આદુના છોડના પાંદડા પીળા થવા લાગે છે અને સુકાઈ જાય છે.ત્યારબાદ તમે આદુ બહાર કાઢી ઉપયોગમાં લઈ શકો છો. ( Pic - Freepik )  )

આદુની ઉપજમાં 6 થી 8 મહિનાનો સમય લાગશે.આદુ તૈયાર થઈ જાય ત્યારે આદુના છોડના પાંદડા પીળા થવા લાગે છે અને સુકાઈ જાય છે.ત્યારબાદ તમે આદુ બહાર કાઢી ઉપયોગમાં લઈ શકો છો. ( Pic - Freepik ) )

5 / 5
Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">