Dwarka : કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ, જુઓ Video

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયાનો કેસ સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને ઝેરી મેલેરિયાની અસર જોવા મળી છે. ત્યારે મહિલાને ખંભાળિયામાં સારવાર આપી જામનગરમાં રિફર કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2024 | 8:51 AM

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયાનો કેસ સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાને ઝેરી મેલેરિયાની અસર જોવા મળી છે. ત્યારે મહિલાને ખંભાળિયામાં સારવાર આપી જામનગરમાં રિફર કરાઈ છે. ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. લોકોને રોગ નિવારણના પગલા અંગે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી !

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાં ભેજ અને ગરમી વધતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">