AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : CM ભુપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં અષ્ટમીએ માતાજીના પૂજન અર્ચન કર્યા

Navratri 2021 : નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 5:11 PM
Share
આ સમયે મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા.

આ સમયે મુખ્યપ્રધાન સાથે રાજ્યના કેબિનેટે પ્રધાન બ્રિજેશ મેરજા પણ પૂજામાં જોડાયા હતા.

1 / 6
નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

નવરાત્રિના આઠમાં નોરતા પર આદ્યાશકિત અંબાજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

2 / 6
મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, " આજે દુર્ગાષ્ટમીની શુભ તિથિએ અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી."

મુખ્યપ્રધાને ટ્વીટર પર લખ્યું, " આજે દુર્ગાષ્ટમીની શુભ તિથિએ અંબાજી શક્તિપીઠ ખાતે માં અંબાની આરાધના કરી."

3 / 6
મુખ્યપ્રધાને લખ્યું,  "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

મુખ્યપ્રધાને લખ્યું, "રાજ્યની શાંતિ,સલામતી,સમૃધ્ધિ તથા રાજ્યની સર્વાંગી ઉન્નતિ માટે ભાવપૂર્વક વંદના કરી હતી."

4 / 6
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદ્યાશકિત ધામ અંબાજીમાં આજે નવરાત્રિપર્વની અષ્ટમીએ ભક્તિભાવપૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.

5 / 6
મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.

મુખ્યપ્રધાને માતાજીની વિધિવત પૂજા કરી ચુંદડી અર્પણ કરી હતી.

6 / 6
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">