AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નહીં સુધરે પાકિસ્તાન.. હિન્દુઓને મારનાર અને ઓપરેશન સિંદુરમાં જહન્નમ પહોંચનાર મુસ્લિમ આતંકીઓને પાકિસ્તાન આપશે 1-1 કરોડ નું ઈનામ !

પાકિસ્તાન સરકારે ઓપરેશન સિંધુમાં મૃત્યુ પામેલા મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોને 14 કરોડ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દરેક મૃતક માટે 1 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

| Updated on: May 14, 2025 | 5:15 PM
Share
પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરને રૂપિયા 14 કરોડ વળતરના રૂપમાં ચૂકવવાની વાત સામે આવી છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી પાકિસ્તાની મીડિયા અહેવાલ દ્વારા સામે આવી છે.

પાકિસ્તાન સરકારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મસૂદ અઝહરને રૂપિયા 14 કરોડ વળતરના રૂપમાં ચૂકવવાની વાત સામે આવી છે, કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેના પરિવારના 14 સભ્યો મૃત્યુ પામ્યા હતા. આ માહિતી પાકિસ્તાની મીડિયા અહેવાલ દ્વારા સામે આવી છે.

1 / 7
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દરેક મૃત્યુ પામેલા માટે રૂપિયા 1 કરોડનું વળતર મંજૂર કર્યું છે, જે તેમના કાનૂની વારસદારોને ચુકવવામાં આવશે. યુદ્ધમાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભાણેજ તથા વિસ્તારના અન્ય બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ એક નિવેદનમાં અઝહરે પોતે આ માહિતી પુષ્ટિ કરી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દરેક મૃત્યુ પામેલા માટે રૂપિયા 1 કરોડનું વળતર મંજૂર કર્યું છે, જે તેમના કાનૂની વારસદારોને ચુકવવામાં આવશે. યુદ્ધમાં અઝહરની મોટી બહેન અને તેના પતિ, એક ભત્રીજો અને તેની પત્ની, એક ભાણેજ તથા વિસ્તારના અન્ય બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ એક નિવેદનમાં અઝહરે પોતે આ માહિતી પુષ્ટિ કરી હતી.

2 / 7
અહેવાલ અનુસાર, જો મસૂદ અઝહર એકમાત્ર કાનૂની વારસદાર તરીકે જાહેર થાય છે, તો તે આખા રૂપિયા 14 કરોડનો હકદાર બની શકે છે.

અહેવાલ અનુસાર, જો મસૂદ અઝહર એકમાત્ર કાનૂની વારસદાર તરીકે જાહેર થાય છે, તો તે આખા રૂપિયા 14 કરોડનો હકદાર બની શકે છે.

3 / 7
ભારતીય સેનાએ 7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરને ચોક્કસ રીતે આ Terrorist infrastructureને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાગરિક વિસ્તારને નુકસાન થયું નથી.

ભારતીય સેનાએ 7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરને ચોક્કસ રીતે આ Terrorist infrastructureને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલો હુમલો ગણાવ્યો છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ નાગરિક વિસ્તારને નુકસાન થયું નથી.

4 / 7
અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકારે ઓપરેશન દરમિયાન ધરાશાયી થયેલ ઘરોને ફરીથી નિર્માણ કરવાની યોજનાઓ બનાવી છે. ભારતીય રક્ષણ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘરો ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાઈ શકે છે.

અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સરકારે ઓપરેશન દરમિયાન ધરાશાયી થયેલ ઘરોને ફરીથી નિર્માણ કરવાની યોજનાઓ બનાવી છે. ભારતીય રક્ષણ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઘરો ફરીથી આતંકવાદી પ્રવૃત્તિ માટે વપરાઈ શકે છે.

5 / 7
જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક — જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉમ્સાન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે — બહાવલપુરમાં આવેલા સ્થળે મોટી લક્ષ્યભૂમિ હતું, જે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક — જામિયા મસ્જિદ સુભાન અલ્લાહ, જેને ઉમ્સાન-ઓ-અલી કેમ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે — બહાવલપુરમાં આવેલા સ્થળે મોટી લક્ષ્યભૂમિ હતું, જે લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

6 / 7
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગેની તેમની પ્રથમ ભાષણમાં ચેતવણી આપી હતી કે ભારત આગામી દિવસોમાં પાકિસ્તાનના પગલાં પર નજર રાખશે, ખાસ કરીને બંને દેશોની સંવેદનશીલ cessefire સંમતિ પછી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા અંગેની તેમની પ્રથમ ભાષણમાં ચેતવણી આપી હતી કે ભારત આગામી દિવસોમાં પાકિસ્તાનના પગલાં પર નજર રાખશે, ખાસ કરીને બંને દેશોની સંવેદનશીલ cessefire સંમતિ પછી.

7 / 7

14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતથી અલગ થઈને પાકિસ્તાન એક અલગ દેશ બન્યો. મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. પાકિસ્તાનના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">