AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું પોલીસ તમારા ક્રેડિટ કાર્ડ બિલ ન ચૂકવવા બદલ તમારી ધરપકડ કરી શકે છે? કાયદો શું કહે છે જાણો

ક્રિડેટ કાર્ડ બિલ ન ભરવાના કારણે ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઈ શકે છે. જો ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો પોલીસ તમારી ધરપકડ કરી શકે, જાણો કાનુન શું કહે છે.

| Updated on: Apr 07, 2026 | 11:32 AM
Share
આજકાલ વ્યાવસાયિકોથી લઈને વ્યવસાય માલિકો સુધી, દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. તે રોકડ વિના તાત્કાલિક ખરીદી અને વિવિધ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જોકે, જો બિલ સમયસર ચૂકવવામાં ન આવે, તો તે ફાયદાને બદલે સમસ્યા બની શકે છે.

આજકાલ વ્યાવસાયિકોથી લઈને વ્યવસાય માલિકો સુધી, દરેક વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. તે રોકડ વિના તાત્કાલિક ખરીદી અને વિવિધ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. જોકે, જો બિલ સમયસર ચૂકવવામાં ન આવે, તો તે ફાયદાને બદલે સમસ્યા બની શકે છે.

1 / 7
બેંક સંબંધિત કંપની વ્યાજ પણ વધારી શકે છે. તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર પડી શકે છે. આ સાથે જરુર પડે તો કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડ બિલ ન ભરવા પર શું પરેશાની થઈ શકે.

બેંક સંબંધિત કંપની વ્યાજ પણ વધારી શકે છે. તમારા ક્રેડિટ સ્કોર પર પણ અસર પડી શકે છે. આ સાથે જરુર પડે તો કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ક્રેડિટ કાર્ડ બિલ ન ભરવા પર શું પરેશાની થઈ શકે.

2 / 7
જો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચુકવતા નથી. તો તેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે. સ્કોર ખરાબ થવા પર આગળ ભવિષ્યમાં તમારે લોન લેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સાથે નવું ક્રેડિટ કાર્ડ મળવું પણ મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય બેંક તમારી પ્રોફાઈલને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. તેમજ કાર્ડ બ્લોક કરવાનું પણ પગલું લઈ શકે છે.

જો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ચુકવતા નથી. તો તેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડે છે. સ્કોર ખરાબ થવા પર આગળ ભવિષ્યમાં તમારે લોન લેવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સાથે નવું ક્રેડિટ કાર્ડ મળવું પણ મુશ્કેલ થઈ શકે છે. આ સિવાય બેંક તમારી પ્રોફાઈલને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. તેમજ કાર્ડ બ્લોક કરવાનું પણ પગલું લઈ શકે છે.

3 / 7
તમારા ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળતા તમારી નાણાકીય પરિસ્થિતિ પર અસર કરી શકે છે, જે ભવિષ્યમાં મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. જોકે, બિલ ન ચૂકવવા બદલ પોલીસ તમારી ધરપકડ કરી શકતી નથી, કારણ કે તે ગુનો નથી પરંતુ દેવાની ચુકવણી સંબંધિત નાગરિક બાબત છે. આવા વિવાદો સામાન્ય રીતે બેંક અને કોર્ટ દ્વારા ઉકેલવામાં આવે છે.

તમારા ક્રેડિટ કાર્ડ બિલની સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળતા તમારી નાણાકીય પરિસ્થિતિ પર અસર કરી શકે છે, જે ભવિષ્યમાં મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. જોકે, બિલ ન ચૂકવવા બદલ પોલીસ તમારી ધરપકડ કરી શકતી નથી, કારણ કે તે ગુનો નથી પરંતુ દેવાની ચુકવણી સંબંધિત નાગરિક બાબત છે. આવા વિવાદો સામાન્ય રીતે બેંક અને કોર્ટ દ્વારા ઉકેલવામાં આવે છે.

4 / 7
 જો લાંબા સમય સુધી ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું નથી. તો બેંક રિકવરી માટે મોટું પગલું ભરી શકે છે. જરુર પડે તો તમારી સંપત્તિમાં પણ કાર્યવાહી કરી શકે છે.

જો લાંબા સમય સુધી ક્રેડિટ કાર્ડનું બિલ ભર્યું નથી. તો બેંક રિકવરી માટે મોટું પગલું ભરી શકે છે. જરુર પડે તો તમારી સંપત્તિમાં પણ કાર્યવાહી કરી શકે છે.

5 / 7
 આ સાથે જે બેંકનું કાર્ડ તમે ઉપયોગ કરી રહ્યા છો. તેમાં તમારું સેવિંગ કે અન્ય ખાતું છે. તો બેંક બાકી રકમ જમા કરાયેલી રકમ સામે એડજસ્ટ કરીને પૈસા વસૂલ કરી શકે છે. જો તેમ છતાં સમાધાન ન થાય, તો બેંક તમારી સામે સિવિલ કેસ દાખલ કરી શકે છે.

આ સાથે જે બેંકનું કાર્ડ તમે ઉપયોગ કરી રહ્યા છો. તેમાં તમારું સેવિંગ કે અન્ય ખાતું છે. તો બેંક બાકી રકમ જમા કરાયેલી રકમ સામે એડજસ્ટ કરીને પૈસા વસૂલ કરી શકે છે. જો તેમ છતાં સમાધાન ન થાય, તો બેંક તમારી સામે સિવિલ કેસ દાખલ કરી શકે છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">