AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : છાસમાં પાણી ઉમેરીને પીવાના ગજબના ફાયદા, ગરમીમાં તો એકદમ બેસ્ટ!

ગરમીમાં પાણીવાળી છાસ અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તે શરીરને ઠંડુ રાખે છે, પાચન સુધારે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર આ હળવું પીણું એસિડિટી ઘટાડવામાં, વજન નિયંત્રણમાં અને તાજગી આપવામાં મદદરૂપ થાય છે. સરળતાથી પચી જતી આ છાસ ઉનાળામાં ઉત્તમ એનર્જી બૂસ્ટર છે.

| Updated on: Apr 27, 2026 | 12:59 PM
Share
શરીરને ઠંડક આપે : પાણી મળેલી છાસ શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી રાહત આપે છે.

શરીરને ઠંડક આપે : પાણી મળેલી છાસ શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી રાહત આપે છે.

1 / 6
પાચન સુધારે : છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે, પાણી ઉમેરવાથી તે વધુ લાઈટ બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યામાં મદદ કરે છે.

પાચન સુધારે : છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે, પાણી ઉમેરવાથી તે વધુ લાઈટ બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યામાં મદદ કરે છે.

2 / 6
ડિહાઇડ્રેશનથી બચાવે : પાણી સાથેની છાસ શરીરમાં પાણીનું લેવલ જાળવે છે, એટલે ડિહાઇડ્રેશન થતું નથી.

ડિહાઇડ્રેશનથી બચાવે : પાણી સાથેની છાસ શરીરમાં પાણીનું લેવલ જાળવે છે, એટલે ડિહાઇડ્રેશન થતું નથી.

3 / 6
વજન નિયંત્રણમાં મદદ : હળવી છાસ ઓછી કેલરીવાળી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

વજન નિયંત્રણમાં મદદ : હળવી છાસ ઓછી કેલરીવાળી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

4 / 6
એનર્જી આપે : ગરમીમાં થાક લાગે ત્યારે પાણીવાળી છાસ તાજગી અને તાકાત આપે છે.

એનર્જી આપે : ગરમીમાં થાક લાગે ત્યારે પાણીવાળી છાસ તાજગી અને તાકાત આપે છે.

5 / 6
એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે.
Credits: Getty Images

એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે. Credits: Getty Images

6 / 6

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

કાળઝાળ ગરમીનો પ્રકોપ : બપોરે બહાર ન નીકળો ! હવામાન વિભાગની હીટવેવ ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">