AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : છાસમાં પાણી ઉમેરીને પીવાના ગજબના ફાયદા, ગરમીમાં તો એકદમ બેસ્ટ!

ગરમીમાં પાણીવાળી છાસ અનેક સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. તે શરીરને ઠંડુ રાખે છે, પાચન સુધારે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. પ્રોબાયોટિક્સથી ભરપૂર આ હળવું પીણું એસિડિટી ઘટાડવામાં, વજન નિયંત્રણમાં અને તાજગી આપવામાં મદદરૂપ થાય છે. સરળતાથી પચી જતી આ છાસ ઉનાળામાં ઉત્તમ એનર્જી બૂસ્ટર છે.

| Updated on: Apr 27, 2026 | 12:59 PM
Share
શરીરને ઠંડક આપે : પાણી મળેલી છાસ શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી રાહત આપે છે.

શરીરને ઠંડક આપે : પાણી મળેલી છાસ શરીરને ઠંડુ રાખે છે અને ગરમીથી રાહત આપે છે.

1 / 6
પાચન સુધારે : છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે, પાણી ઉમેરવાથી તે વધુ લાઈટ બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યામાં મદદ કરે છે.

પાચન સુધારે : છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે, પાણી ઉમેરવાથી તે વધુ લાઈટ બને છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યામાં મદદ કરે છે.

2 / 6
ડિહાઇડ્રેશનથી બચાવે : પાણી સાથેની છાસ શરીરમાં પાણીનું લેવલ જાળવે છે, એટલે ડિહાઇડ્રેશન થતું નથી.

ડિહાઇડ્રેશનથી બચાવે : પાણી સાથેની છાસ શરીરમાં પાણીનું લેવલ જાળવે છે, એટલે ડિહાઇડ્રેશન થતું નથી.

3 / 6
વજન નિયંત્રણમાં મદદ : હળવી છાસ ઓછી કેલરીવાળી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

વજન નિયંત્રણમાં મદદ : હળવી છાસ ઓછી કેલરીવાળી હોય છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

4 / 6
એનર્જી આપે : ગરમીમાં થાક લાગે ત્યારે પાણીવાળી છાસ તાજગી અને તાકાત આપે છે.

એનર્જી આપે : ગરમીમાં થાક લાગે ત્યારે પાણીવાળી છાસ તાજગી અને તાકાત આપે છે.

5 / 6
એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે.
Credits: Getty Images

એસિડિટી ઘટાડે : પેટમાં બળતરા હોય તો પાણીવાળી છાસ પીવાથી રાહત મળે છે. Credits: Getty Images

6 / 6

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

કાળઝાળ ગરમીનો પ્રકોપ : બપોરે બહાર ન નીકળો ! હવામાન વિભાગની હીટવેવ ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">