ધીરુભાઈને પહેલી નજરે જ કોકિલાબેન ગમી ગયા, મોટા પ્રોજેક્ટમાં ધીરુભાઈ પત્નીની લેતા હતા સલાહ

કોકિલાબેન અંબાણી બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીની પત્ની છે અને ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની માતા છે. તેમજ નીતા અંબાણીના સાસુ છે કોકિલાબેન અંબાણી,

| Updated on: Jul 12, 2024 | 5:06 PM
અંબાણી પરિવાર વિશે તો સૌ કોઈ જાણતા હશે પરંતુ તેમની માતા વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.ગુજરાતમાં જન્મેલા કોકિલાબેનના પરિવાર વિશે આજે આપણે વાત કરીએ.

અંબાણી પરિવાર વિશે તો સૌ કોઈ જાણતા હશે પરંતુ તેમની માતા વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે.ગુજરાતમાં જન્મેલા કોકિલાબેનના પરિવાર વિશે આજે આપણે વાત કરીએ.

1 / 12
કોકિલાબેનનો જન્મ એક ગુજરાતી મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.તેનો પરિવાર શિક્ષિત પરિવાર હતો,આજે કોકિલાબેન 90 વર્ષની ઉંમરે પણ ફિટ અને ખુબ જ એક્ટિવ જોવા મળે છે.

કોકિલાબેનનો જન્મ એક ગુજરાતી મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.તેનો પરિવાર શિક્ષિત પરિવાર હતો,આજે કોકિલાબેન 90 વર્ષની ઉંમરે પણ ફિટ અને ખુબ જ એક્ટિવ જોવા મળે છે.

2 / 12
આજે આપણે કોકિલાબેનના પરિવાર વિશે વાત કરીએ

આજે આપણે કોકિલાબેનના પરિવાર વિશે વાત કરીએ

3 / 12
કોકિલાબેનનો જન્મ ભારતને આઝાદી મળી તે પહેલા થયો હતો. તે સમયે છોકરીઓને વધુ શિક્ષણ અપવામાં આવતું ન હતુ પરંતુ કોકિલાબેનનો પરિવાર શિક્ષિત હતો, કોકિલાબેન 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેના પતિ ધીરુભાઈ અંબાણીએ તેને એક અંગ્રેજી શિક્ષક પાસે ટ્યુશન રખાવ્યું હતુ. જેનાથી તેઓ અંગ્રેજી બોલી શકે તેમજ અન્ય લોકો સાથે વાતચીત પણ કરી શકે.

કોકિલાબેનનો જન્મ ભારતને આઝાદી મળી તે પહેલા થયો હતો. તે સમયે છોકરીઓને વધુ શિક્ષણ અપવામાં આવતું ન હતુ પરંતુ કોકિલાબેનનો પરિવાર શિક્ષિત હતો, કોકિલાબેન 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેના પતિ ધીરુભાઈ અંબાણીએ તેને એક અંગ્રેજી શિક્ષક પાસે ટ્યુશન રખાવ્યું હતુ. જેનાથી તેઓ અંગ્રેજી બોલી શકે તેમજ અન્ય લોકો સાથે વાતચીત પણ કરી શકે.

4 / 12
રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે વર્ષ 1955 હતું, જ્યારે ધીરુભાઈ તેમના પરિવાર સાથે કોકિલાબેનને જોવા ગયા હતા. તેને કોકિલાબેન એક જ નજરમાં જ ગમી ગયા હતા.કોકિલાબેન અંબાણીનો જન્મ 24 ફ્રેબુઆરી 1934ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે વર્ષ 1955 હતું, જ્યારે ધીરુભાઈ તેમના પરિવાર સાથે કોકિલાબેનને જોવા ગયા હતા. તેને કોકિલાબેન એક જ નજરમાં જ ગમી ગયા હતા.કોકિલાબેન અંબાણીનો જન્મ 24 ફ્રેબુઆરી 1934ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો.

5 / 12
ધીરુભાઈ અંબાણી અને તેની પત્ની કોકિલાબેન અંબાણીને 4 બાળકો છે, મુકેશ, અનિલ,નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર, આજે 12 જુલાઈના રોજ તેના નાના પૌત્રના લગ્ન છે.

ધીરુભાઈ અંબાણી અને તેની પત્ની કોકિલાબેન અંબાણીને 4 બાળકો છે, મુકેશ, અનિલ,નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર, આજે 12 જુલાઈના રોજ તેના નાના પૌત્રના લગ્ન છે.

6 / 12
કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીએ લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈ શિફ્ટ થયું હતુ. ધીરુભાઈ અંબાણી દેશના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા. જેનું 6 જુલાઈ 2002ના રોજ નિધન થયું છે.

કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીએ લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈ શિફ્ટ થયું હતુ. ધીરુભાઈ અંબાણી દેશના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા. જેનું 6 જુલાઈ 2002ના રોજ નિધન થયું છે.

7 / 12
હાલમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્ન અનંત અંબાણી પરિવારનો સૌથી નાનો દિકરો છે.કોકિલાબેન અંબાણી શ્રીનાથજીના ભક્ત છે. તે અવારનવાર જામનગરના દ્વારકાધીશ મંદિર અને રાજસ્થાનના નાથદ્વારા સહિતના અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે.

હાલમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્ન અનંત અંબાણી પરિવારનો સૌથી નાનો દિકરો છે.કોકિલાબેન અંબાણી શ્રીનાથજીના ભક્ત છે. તે અવારનવાર જામનગરના દ્વારકાધીશ મંદિર અને રાજસ્થાનના નાથદ્વારા સહિતના અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે.

8 / 12
મુકેશ અંબાણીની માતા કોકિલા બેન શ્રીનાથ ટેમ્પલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. કોકિલા બેને તેમના જન્મદિવસે મંદિરમાં વિશેષ પૂજા પણ કરી હતી.

મુકેશ અંબાણીની માતા કોકિલા બેન શ્રીનાથ ટેમ્પલ બોર્ડના ઉપાધ્યક્ષ છે. કોકિલા બેને તેમના જન્મદિવસે મંદિરમાં વિશેષ પૂજા પણ કરી હતી.

9 / 12
પોતાની મહેનત અને ધ્યેયના કારણે ધીરુભાઈ અંબાણી ધીરે ધીરે પ્રગતિની સીડી ઉપર ચઢતા ગયા અને બાદમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટમાં આવ્યા. તમને જણાવી દઈએ કે, ધીરુભાઈ અંબાણી મોટા પ્રોજેક્ટ પહેલા  તેમની પત્નીની પણ સલાહ લેતા હતા.

પોતાની મહેનત અને ધ્યેયના કારણે ધીરુભાઈ અંબાણી ધીરે ધીરે પ્રગતિની સીડી ઉપર ચઢતા ગયા અને બાદમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટમાં આવ્યા. તમને જણાવી દઈએ કે, ધીરુભાઈ અંબાણી મોટા પ્રોજેક્ટ પહેલા તેમની પત્નીની પણ સલાહ લેતા હતા.

10 / 12
મુંબઈમાં ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ’ નામની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતની ટોચની હોસ્પિટલોમાં ગણવામાં આવે છે.

મુંબઈમાં ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ’ નામની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતની ટોચની હોસ્પિટલોમાં ગણવામાં આવે છે.

11 / 12
 મુંબઈના એન્ટિલિયામાં પુત્ર મુકેશ અંબાણી સાથે રહેતી કોકિલાબેન અંબાણી લક્ઝરી કાર પસંદ કરે છે. તેની પ્રિય મર્સિડીઝ બેન્ઝ છે,

મુંબઈના એન્ટિલિયામાં પુત્ર મુકેશ અંબાણી સાથે રહેતી કોકિલાબેન અંબાણી લક્ઝરી કાર પસંદ કરે છે. તેની પ્રિય મર્સિડીઝ બેન્ઝ છે,

12 / 12
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">