AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavsar Surname History : ભાવસાર અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ભાવસાર અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Sep 27, 2025 | 11:11 AM
Share
"ભાવસાર" શબ્દ સંસ્કૃત મૂળ ધરાવે છે. "ભાવ"નો અર્થ થાય છે ભાવના, મૂલ્ય, વિચારશુદ્ધિ અને સત્યતા, જ્યારે "સાર"નો અર્થ શ્રેષ્ઠતા, મૂળત્વ અથવા સારરૂપતા થાય છે. એટલે કે ભાવસાર અટકનો અર્થ થાય છે – સત્ય, મૂલ્ય અને શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનાર વ્યક્તિ. આથી સ્પષ્ટ થાય છે કે આ અટક ધરાવતા લોકોમાં નૈતિકતા, સત્યતા અને વ્યવહારુ ગુણોને મહત્વ આપવામાં આવતું હતું.

"ભાવસાર" શબ્દ સંસ્કૃત મૂળ ધરાવે છે. "ભાવ"નો અર્થ થાય છે ભાવના, મૂલ્ય, વિચારશુદ્ધિ અને સત્યતા, જ્યારે "સાર"નો અર્થ શ્રેષ્ઠતા, મૂળત્વ અથવા સારરૂપતા થાય છે. એટલે કે ભાવસાર અટકનો અર્થ થાય છે – સત્ય, મૂલ્ય અને શ્રેષ્ઠ ગુણોને ધારણ કરનાર વ્યક્તિ. આથી સ્પષ્ટ થાય છે કે આ અટક ધરાવતા લોકોમાં નૈતિકતા, સત્યતા અને વ્યવહારુ ગુણોને મહત્વ આપવામાં આવતું હતું.

1 / 6
ભાવસાર સમાજનો ઈતિહાસ શતાબ્દીઓ જૂનો છે. ઇતિહાસકારોના મતે આ સમાજનું મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે, જ્યાંથી તેઓ વેપાર અને જીવનજરુરિયાત માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યભારત અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું હતું.

ભાવસાર સમાજનો ઈતિહાસ શતાબ્દીઓ જૂનો છે. ઇતિહાસકારોના મતે આ સમાજનું મૂળ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે, જ્યાંથી તેઓ વેપાર અને જીવનજરુરિયાત માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યભારત અને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું હતું.

2 / 6
પ્રાચીન સમયમાં ભાવસાર સમાજ વેપારી વર્ગ તરીકે ઓળખાતો હતો. વસ્ત્ર, હસ્તકલા, ધાન્ય, અને નાની-મોટી વેપારી પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા હતા. વેપારમાં વિશ્વાસ અને સત્યતાને કારણે તેમને સમાજમાં આગવી ઓળખ મળી.

પ્રાચીન સમયમાં ભાવસાર સમાજ વેપારી વર્ગ તરીકે ઓળખાતો હતો. વસ્ત્ર, હસ્તકલા, ધાન્ય, અને નાની-મોટી વેપારી પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા હતા. વેપારમાં વિશ્વાસ અને સત્યતાને કારણે તેમને સમાજમાં આગવી ઓળખ મળી.

3 / 6
ભાવસાર સમાજે ધર્મપ્રતિ વિશ્વાસ અને સંસ્કૃતિના જતન માટે ખાસ ઓળખ બનાવી. તેઓ મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. શિક્ષણ અને પરોપકાર પણ સમાજના મુખ્ય આધારસ્તંભ રહ્યા છે.

ભાવસાર સમાજે ધર્મપ્રતિ વિશ્વાસ અને સંસ્કૃતિના જતન માટે ખાસ ઓળખ બનાવી. તેઓ મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. શિક્ષણ અને પરોપકાર પણ સમાજના મુખ્ય આધારસ્તંભ રહ્યા છે.

4 / 6
કાળક્રમે ભાવસાર સમાજ માત્ર વેપારમાં જ સીમિત ન રહ્યો, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, સામાજિક સેવા, રાજકારણ અને વિવિધ આધુનિક ક્ષેત્રોમાં આગળ વધ્યો. સમાજના સભ્યોએ દેશ-વિદેશમાં સ્થાયી થઈને પોતાની પ્રતિભા અને પરિશ્રમ દ્વારા આગવી છાપ છોડી છે.

કાળક્રમે ભાવસાર સમાજ માત્ર વેપારમાં જ સીમિત ન રહ્યો, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, સામાજિક સેવા, રાજકારણ અને વિવિધ આધુનિક ક્ષેત્રોમાં આગળ વધ્યો. સમાજના સભ્યોએ દેશ-વિદેશમાં સ્થાયી થઈને પોતાની પ્રતિભા અને પરિશ્રમ દ્વારા આગવી છાપ છોડી છે.

5 / 6
આજના સમયમાં ભાવસાર અટક ધરાવતા લોકો વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરે છે. વેપાર ઉપરાંત તેઓ ડોકટરી, ઇજનેરી, શિક્ષણ, ઉદ્યોગ, રાજકારણ અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. સમાજમાં એકતા, પરોપકાર અને પ્રગતિશીલ વિચારસરણી તેમની વિશેષતા ગણાય છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

આજના સમયમાં ભાવસાર અટક ધરાવતા લોકો વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરે છે. વેપાર ઉપરાંત તેઓ ડોકટરી, ઇજનેરી, શિક્ષણ, ઉદ્યોગ, રાજકારણ અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. સમાજમાં એકતા, પરોપકાર અને પ્રગતિશીલ વિચારસરણી તેમની વિશેષતા ગણાય છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

6 / 6

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">