AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું સુસાઇડ નોટમાં નામ આવવાથી સજા થઈ શકે? જાણો શું કહે છે કાનુન

કોઈ કેસમાં વ્યક્તિ સુસાઈડ નોટ પર કોઈ વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરી લે છે. તો આવા કેસમાં શું કહે છે કાનુન ચાલો આપણે વિસ્તારથી જાણીએ.

| Updated on: Feb 28, 2026 | 7:10 AM
Share
જો કોઈ વ્યક્તિ દ્વારા સુસાઈડ નોટ પર કોઈ અન્ય વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરે છે. તે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શું સુસાઈડ નોટ પર નામ હોવાથી સજા મળી શકે. તો ચાલો આ વિશે આપણે આજે જાણીએ કે, કાનુન શું કહે છે.

જો કોઈ વ્યક્તિ દ્વારા સુસાઈડ નોટ પર કોઈ અન્ય વ્યક્તિનું નામ લખી આત્મહત્યા કરે છે. તે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, શું સુસાઈડ નોટ પર નામ હોવાથી સજા મળી શકે. તો ચાલો આ વિશે આપણે આજે જાણીએ કે, કાનુન શું કહે છે.

1 / 7
કાયદો શું કહે છે? દિલ્હી હાઈકોર્ટે  સુસાઇડ નોટમાં નામના ઉલ્લેખ અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણીના ગુના માટે ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ જ કાર્યવાહી અથવા સજા માટેનો એકમાત્ર આધાર ન હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામેના આરોપની તપાસ દરેક કેસના સંજોગોના સંદર્ભમાં થવી જોઈએ.

કાયદો શું કહે છે? દિલ્હી હાઈકોર્ટે સુસાઇડ નોટમાં નામના ઉલ્લેખ અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણીના ગુના માટે ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ જ કાર્યવાહી અથવા સજા માટેનો એકમાત્ર આધાર ન હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપી સામેના આરોપની તપાસ દરેક કેસના સંજોગોના સંદર્ભમાં થવી જોઈએ.

2 / 7
ન્યાયમૂર્તિ મનોજ કુમાર ઓહરીની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ, આરોપી અને આત્મહત્યા કરનાર મૃતકના કાર્યો વચ્ચે કારણભૂત સંબંધ અથવા નિકટતા સ્થાપિત કરવી જરૂરી છે.

ન્યાયમૂર્તિ મનોજ કુમાર ઓહરીની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ, આરોપી અને આત્મહત્યા કરનાર મૃતકના કાર્યો વચ્ચે કારણભૂત સંબંધ અથવા નિકટતા સ્થાપિત કરવી જરૂરી છે.

3 / 7
ફક્ત સુસાઇડ નોટમાં નામ હોવાને કારણે સજા થઈ શકે નહી. ભારતીય અદાલતોએ ઘણા નિર્ણયોમાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત નામનો ઉલ્લેખ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો નિર્ણાયક પુરાવો નથી (IPC 306/BNS 108). દોષિત ઠેરવવા માટે, આરોપીના કૃત્યો અને આત્મહત્યા વચ્ચેનો નજીકનો સંબંધ અને ઉશ્કેરણીના નક્કર પુરાવા જરૂરી છે.

ફક્ત સુસાઇડ નોટમાં નામ હોવાને કારણે સજા થઈ શકે નહી. ભારતીય અદાલતોએ ઘણા નિર્ણયોમાં સ્પષ્ટતા કરી છે કે ફક્ત નામનો ઉલ્લેખ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો નિર્ણાયક પુરાવો નથી (IPC 306/BNS 108). દોષિત ઠેરવવા માટે, આરોપીના કૃત્યો અને આત્મહત્યા વચ્ચેનો નજીકનો સંબંધ અને ઉશ્કેરણીના નક્કર પુરાવા જરૂરી છે.

4 / 7
 તપાસ જરુરી છે. પોલીસ અને કોર્ટેના આધાર પર જ નહી પરંતુ તેમાં લખેલા આરોપની પણ તપાસ જરુરી બને છે.  ઉકસાવવાના પુરાવા સાબિત કરવા જરુરી છે. જો આરોપીએ કોઈ એવું વિશેષ કૃત્ય કર્યું હોય. જેનાથી મૃતકની પાસે આત્મહત્યા કરવા સિવાય રસ્તો ન વધ્યો હોય.

તપાસ જરુરી છે. પોલીસ અને કોર્ટેના આધાર પર જ નહી પરંતુ તેમાં લખેલા આરોપની પણ તપાસ જરુરી બને છે. ઉકસાવવાના પુરાવા સાબિત કરવા જરુરી છે. જો આરોપીએ કોઈ એવું વિશેષ કૃત્ય કર્યું હોય. જેનાથી મૃતકની પાસે આત્મહત્યા કરવા સિવાય રસ્તો ન વધ્યો હોય.

5 / 7
સુસાઈડ નોટમાં લખેલી અક્ષરો તેમજ શાહીની પણ તપાસ કરવામાં આવે છે. જેનાથી એ નક્કી થાય છે કે, આ સુસાઈડ નોટ મૃતક વ્યક્તિએ લખી છે કે, કોઈ અન્યએ.અદાલતો સુસાઇડ નોટની સામગ્રીને અન્ય સંજોગો અને પુરાવાઓ સાથે ધ્યાનમાં લે છે. જો નામ સિવાય અન્ય કોઈ પુરાવા ન હોય (જેમ કે માનસિક અથવા શારીરિક શોષણના નક્કર પુરાવા), તો આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય છે.

સુસાઈડ નોટમાં લખેલી અક્ષરો તેમજ શાહીની પણ તપાસ કરવામાં આવે છે. જેનાથી એ નક્કી થાય છે કે, આ સુસાઈડ નોટ મૃતક વ્યક્તિએ લખી છે કે, કોઈ અન્યએ.અદાલતો સુસાઇડ નોટની સામગ્રીને અન્ય સંજોગો અને પુરાવાઓ સાથે ધ્યાનમાં લે છે. જો નામ સિવાય અન્ય કોઈ પુરાવા ન હોય (જેમ કે માનસિક અથવા શારીરિક શોષણના નક્કર પુરાવા), તો આરોપીને નિર્દોષ જાહેર કરી શકાય છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
g clip-path="url(#clip0_868_265)">