45 હજાર ટન વજન ધરાવતું INS Vikrant બનશે ભારતની નવી તાકાત, જાણો આ દરિયાના બાહુબલીની ખાસિયત
INS Vikrant: 2 સપ્ટેમ્બરના રોજ ભારતીય નૌસેનાને તેનું સ્વદેશી એયરક્રાફટ મળશે. આ આઈએનએસ વિક્રાંતને વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભારતીય નૌસેનાને સોંપશે.
Latest News Updates
Most Read Stories