AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: કોણીમાં વાગે તો કરંટ જેવો અનુભવ થાય છે, જાણો શું છે તેની પાછળનું કારણ

તમારી સાથે ઘણી વાર એવું બન્યું હશે કે જ્યારે તમારી કોણી કોઈ જગ્યાને અથડાય ત્યારે કરંટ જેવો આંચકો લાગે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે અને આ આંચકો શા માટે અનુભવાય છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 2:41 PM
Share
કોણી પર કોઈ વસ્તુ અથડાતાં અચાનક કરંટનો અહેસાસ થાય છે. તજજ્ઞો કહે છે કે, કોણીના આ હાડકાને સામાન્ય ભાષામાં ફની બોન્સ કહેવામાં આવે છે. જ્યારે આ હાડકું કોઈપણ સખત વસ્તુ સાથે અથડાય છે, ત્યારે તેના કારણે કરંટ આવે છે, તેનું મુખ્ય કારણ અલ્નાર નર્વ છે જે આ ભાગમાંથી પસાર થાય છે. આ હાડકાને ફની બોન્સ કેમ કહેવાય છે અને કરંટ જેવો આંચકો કેમ આવે છે, જાણો આ સવાલોના જવાબ…

કોણી પર કોઈ વસ્તુ અથડાતાં અચાનક કરંટનો અહેસાસ થાય છે. તજજ્ઞો કહે છે કે, કોણીના આ હાડકાને સામાન્ય ભાષામાં ફની બોન્સ કહેવામાં આવે છે. જ્યારે આ હાડકું કોઈપણ સખત વસ્તુ સાથે અથડાય છે, ત્યારે તેના કારણે કરંટ આવે છે, તેનું મુખ્ય કારણ અલ્નાર નર્વ છે જે આ ભાગમાંથી પસાર થાય છે. આ હાડકાને ફની બોન્સ કેમ કહેવાય છે અને કરંટ જેવો આંચકો કેમ આવે છે, જાણો આ સવાલોના જવાબ…

1 / 5
બીબીસીના અહેવાલ મુજબ ખભા અને કોણીની વચ્ચેના હાડકાને હ્યુમરસ કહેવામાં આવે છે. તેનું નામ હ્યુમર, ફની બોન્સ શબ્દ પરથી પડ્યું છે. અન્ય અહેવાલો કહે છે કે, જ્યારે આ હાડકાને કોઈ પણ વસ્તુ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગે છે. જો કે વાસ્તવમાં આ ઘટના બને ત્યારે ખરેખર તે ઇલેકટ્રીક શૉક હોતો નથી. તેથી તેને હ્યુમરસ બોન્સ નામ આપવામાં આવ્યું છે. હવે ચાલો સમજીએ કે આવુ શા માટે અનુભવાય છે.

બીબીસીના અહેવાલ મુજબ ખભા અને કોણીની વચ્ચેના હાડકાને હ્યુમરસ કહેવામાં આવે છે. તેનું નામ હ્યુમર, ફની બોન્સ શબ્દ પરથી પડ્યું છે. અન્ય અહેવાલો કહે છે કે, જ્યારે આ હાડકાને કોઈ પણ વસ્તુ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રિક શોક લાગે છે. જો કે વાસ્તવમાં આ ઘટના બને ત્યારે ખરેખર તે ઇલેકટ્રીક શૉક હોતો નથી. તેથી તેને હ્યુમરસ બોન્સ નામ આપવામાં આવ્યું છે. હવે ચાલો સમજીએ કે આવુ શા માટે અનુભવાય છે.

2 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરીરમાં અલ્નાર નર્વ છે. આ નર્વ એટલે કે નસ કરોડરજ્જુમાંથી નીકળે છે અને ખભા દ્વારા આંગળી સુધી પહોંચે છે. આ ચેતા કોણીના હાડકાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેથી, જ્યારે પણ આ નસ પર કંઈક ત્રાટકે છે, ત્યારે વ્યક્તિને લાગે છે કે તેની અસર હાડકા પર થઈ છે, જ્યારે તેની અસર અલ્નાર નર્વ પર થતી હોય છે. જ્યારે આવું થાય છે, ત્યારે ચેતાતંતુઓ મગજમાં સંકેતો પહોંચાડે છે અને જ્યારે પ્રતિક્રિયા આવે છે ત્યારે કરંટ જેવો આંચકો અનુભવાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરીરમાં અલ્નાર નર્વ છે. આ નર્વ એટલે કે નસ કરોડરજ્જુમાંથી નીકળે છે અને ખભા દ્વારા આંગળી સુધી પહોંચે છે. આ ચેતા કોણીના હાડકાને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. તેથી, જ્યારે પણ આ નસ પર કંઈક ત્રાટકે છે, ત્યારે વ્યક્તિને લાગે છે કે તેની અસર હાડકા પર થઈ છે, જ્યારે તેની અસર અલ્નાર નર્વ પર થતી હોય છે. જ્યારે આવું થાય છે, ત્યારે ચેતાતંતુઓ મગજમાં સંકેતો પહોંચાડે છે અને જ્યારે પ્રતિક્રિયા આવે છે ત્યારે કરંટ જેવો આંચકો અનુભવાય છે.

3 / 5
રિપોર્ટ અનુસાર કોણીમાંથી પસાર થતો ભાગ ત્વચા અને ચરબીથી ઢંકાયેલો છે.  જ્યારે કોણી કોઈ વસ્તુને અથડાય છે, ત્યારે આ નસને આંચકો લાગે છે. જો સાદી ભાષામાં સમજીએ તો, આ ભાગમાં ઈજાનો અર્થ થાય છે અલ્નર નર્વને ઈજા. ચેતા પર સીધું પડતું આ દબાણ તીક્ષ્ણ કળતર, પીડાના સ્વરૂપમાં અનુભવાય છે.

રિપોર્ટ અનુસાર કોણીમાંથી પસાર થતો ભાગ ત્વચા અને ચરબીથી ઢંકાયેલો છે. જ્યારે કોણી કોઈ વસ્તુને અથડાય છે, ત્યારે આ નસને આંચકો લાગે છે. જો સાદી ભાષામાં સમજીએ તો, આ ભાગમાં ઈજાનો અર્થ થાય છે અલ્નર નર્વને ઈજા. ચેતા પર સીધું પડતું આ દબાણ તીક્ષ્ણ કળતર, પીડાના સ્વરૂપમાં અનુભવાય છે.

4 / 5
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોણીમાં દુખાવો અનુભવવા માટે ફની હાડકાં નહીં પરંતુ અલ્નર નર્વ જવાબદાર છે. તેથી, જો કોણીમાં કળતર અથવા વિચિત્ર દુખાવો અનુભવો છો, તેનું કારણ હ્યુમરસ બોન્સ નથી, પરંતુ તે નસો છે જે તેને બચાવવા માટે કામ કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોણીમાં દુખાવો અનુભવવા માટે ફની હાડકાં નહીં પરંતુ અલ્નર નર્વ જવાબદાર છે. તેથી, જો કોણીમાં કળતર અથવા વિચિત્ર દુખાવો અનુભવો છો, તેનું કારણ હ્યુમરસ બોન્સ નથી, પરંતુ તે નસો છે જે તેને બચાવવા માટે કામ કરે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">