Knowledge: ટ્રેન ડ્રાઇવરો ડ્યુટી પહેલાં આપે છે આ ટેસ્ટ, જો તેઓ ફેલ થાય તો તેમને એન્જિનમાં બેસવાની નથી મળતી તક

લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, અમૂક ટેસ્ટ કરવા પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:31 AM
ભારતીય રેલ્વે એક વિશાળ નેટવર્ક છે. જેના દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે અને તે છે ટ્રેનના લોકો પાઇલટ. લોકો પાયલટ ટ્રેનને સો કિલોમીટર સુધી લઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

ભારતીય રેલ્વે એક વિશાળ નેટવર્ક છે. જેના દ્વારા મોટી સંખ્યામાં મુસાફરો તેમના લક્ષ્ય સ્થાને પહોંચે છે. તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક વ્યક્તિની મહત્વની ભૂમિકા હોય છે અને તે છે ટ્રેનના લોકો પાઇલટ. લોકો પાયલટ ટ્રેનને સો કિલોમીટર સુધી લઈ જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે ટ્રેનમાં લોકો પાયલોટનું શું કામ હોય છે અને દરેક વખતે ડ્યુટી પર આવતાં પહેલા તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેના પછી જ તે ટ્રેનમાં બેસી શકે છે.

1 / 5
આ ટેસ્ટ કરવી પડશે પાસ ? - સૌથી પહેલાં લોકો પાયલટે તેની હાજરી સંબંધિત કામ કરવાનું હોય છે અને તેની ટ્રેનની માહિતી પણ તેને આપવામાં આવે છે. આ સિવાય તેમને ટ્રેનના રૂટ મેપ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવે છે.

આ ટેસ્ટ કરવી પડશે પાસ ? - સૌથી પહેલાં લોકો પાયલટે તેની હાજરી સંબંધિત કામ કરવાનું હોય છે અને તેની ટ્રેનની માહિતી પણ તેને આપવામાં આવે છે. આ સિવાય તેમને ટ્રેનના રૂટ મેપ વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ટ્રેન વિશેની માહિતી આપવામાં આવે છે.

2 / 5
આ પછી, તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમને મશીનમાં ફૂંક મારીને ટેસ્ટ કરાવવાનો હોય છે. જેથી કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ટ્રેનમાં ચઢી ન શકે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ લોકો પાયલટને ટ્રેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

આ પછી, તેમનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવે છે. તેમને મશીનમાં ફૂંક મારીને ટેસ્ટ કરાવવાનો હોય છે. જેથી કોઈ વ્યક્તિ દારૂ પીધા પછી ટ્રેનમાં ચઢી ન શકે. આ ટેસ્ટ પાસ કર્યા પછી જ લોકો પાયલટને ટ્રેનનું એન્જિન ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

3 / 5

ટ્રેન ચલાવવા સિવાય પણ છે ઘણાં કામ- ટ્રેન ચલાવતાં પહેલા લોકો પાયલટે ટ્રેનનું એન્જિન ચેક કરવું પડે છે. તે એન્જિનને સારી રીતે તપાસે છે કે એન્જિનમાં કંઈ ખામી છે કે કેમ, જો તેમ થાય તો તે તેના વિશે આગળ વધુ માહિતી આપે છે.

ટ્રેન ચલાવવા સિવાય પણ છે ઘણાં કામ- ટ્રેન ચલાવતાં પહેલા લોકો પાયલટે ટ્રેનનું એન્જિન ચેક કરવું પડે છે. તે એન્જિનને સારી રીતે તપાસે છે કે એન્જિનમાં કંઈ ખામી છે કે કેમ, જો તેમ થાય તો તે તેના વિશે આગળ વધુ માહિતી આપે છે.

4 / 5
જેમાં એન્જિનની આંતરિક વિગતોથી લઈને બહાર સુધીની સંપૂર્ણ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ જ એન્જિન ચાલુ કરવામાં આવે છે.

જેમાં એન્જિનની આંતરિક વિગતોથી લઈને બહાર સુધીની સંપૂર્ણ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ જ એન્જિન ચાલુ કરવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">