AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Mahadev : કોણ છે Chinar Corps? જેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું ઓપરેશન મહાદેવ, જાણો તેમની કામગીરી વિશે

ચિનાર કોર્પ્સ, ભારતીય સેનાનું એક મહત્વનું એકમ છે. આ ટુકડીએ તાજેતરના "ઓપરેશન મહાદેવ" માં આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. ખાસ આ ટુકડી દ્વારા જ કેમ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેમનું કામ શું છે તે અંગે અહીં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

| Updated on: Jul 28, 2025 | 2:24 PM
Share
ચિનાર કોર્પ્સ, જેને ઔપચારિક રીતે 15મી કોર્પ્સ (15 Corps) કહેવામાં આવે છે, તે ભારતીય સેનાનું એક મુખ્ય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એકમ છે. તેનું મુખ્ય મથક શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં છે અને તેની પ્રાથમિક જવાબદારી કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા, નિયંત્રણ રેખા (LoC) પર દેખરેખ રાખવા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

ચિનાર કોર્પ્સ, જેને ઔપચારિક રીતે 15મી કોર્પ્સ (15 Corps) કહેવામાં આવે છે, તે ભારતીય સેનાનું એક મુખ્ય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એકમ છે. તેનું મુખ્ય મથક શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં છે અને તેની પ્રાથમિક જવાબદારી કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા, નિયંત્રણ રેખા (LoC) પર દેખરેખ રાખવા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

1 / 5
ચિનાર કોર્પ્સનું સૂત્ર "વીરતા અને બલિદાન" છે, જે તેના સૈનિકોની વફાદારી અને સેવા ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ કોર્પ્સ અત્યંત સંવેદનશીલ વિસ્તારો માટે જવાબદાર છે, જ્યાં દુશ્મન દેશ દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓના વારંવાર પ્રયાસો થાય છે.

ચિનાર કોર્પ્સનું સૂત્ર "વીરતા અને બલિદાન" છે, જે તેના સૈનિકોની વફાદારી અને સેવા ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ કોર્પ્સ અત્યંત સંવેદનશીલ વિસ્તારો માટે જવાબદાર છે, જ્યાં દુશ્મન દેશ દ્વારા ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓના વારંવાર પ્રયાસો થાય છે.

2 / 5
ચિનાર કોર્પ્સ તાજેતરના વર્ષોમાં ઘણા સફળ કામગીરી માટે સમાચારમાં રહી છે, જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ, ઘૂસણખોરી અટકાવવા અને સ્થાનિક લોકો સાથે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ સૈન્ય રચના માત્ર લડાઇ કામગીરી જ કરતી નથી, પરંતુ નાગરિક-લશ્કરી સહયોગ, તબીબી શિબિરો અને શિક્ષણ પ્રયાસો દ્વારા જાહેર સમર્થન પણ મેળવે છે.

ચિનાર કોર્પ્સ તાજેતરના વર્ષોમાં ઘણા સફળ કામગીરી માટે સમાચારમાં રહી છે, જેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ, ઘૂસણખોરી અટકાવવા અને સ્થાનિક લોકો સાથે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ સૈન્ય રચના માત્ર લડાઇ કામગીરી જ કરતી નથી, પરંતુ નાગરિક-લશ્કરી સહયોગ, તબીબી શિબિરો અને શિક્ષણ પ્રયાસો દ્વારા જાહેર સમર્થન પણ મેળવે છે.

3 / 5
તાજેતરમાં, ચિનાર કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ "ઓપરેશન મહાદેવ" એક મુખ્ય અને સફળ આતંકવાદ વિરોધી કામગીરી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ આતંકવાદીઓ લાંબા સમયથી સક્રિય અને વોન્ટેડ હતા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે ઓપરેશન ચલાવી રહ્યા છે.

તાજેતરમાં, ચિનાર કોર્પ્સ દ્વારા હાથ ધરવામાં આવેલ "ઓપરેશન મહાદેવ" એક મુખ્ય અને સફળ આતંકવાદ વિરોધી કામગીરી હતી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ આતંકવાદીઓ લાંબા સમયથી સક્રિય અને વોન્ટેડ હતા. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે ઓપરેશન ચલાવી રહ્યા છે.

4 / 5
મળતી માહિતી મુજબ, સોમવારે શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. જંગલ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR), 24 RR, શ્રીનગર પોલીસ અને CRPF ની ટીમો આ કાર્યવાહીમાં સામેલ છે. (All Image - Chinar Corps)

મળતી માહિતી મુજબ, સોમવારે શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. જંગલ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR), 24 RR, શ્રીનગર પોલીસ અને CRPF ની ટીમો આ કાર્યવાહીમાં સામેલ છે. (All Image - Chinar Corps)

5 / 5

 ત્રીજું વિશ્વયુદ્ધ થવાને હવે વાર કેટલી ? આ પરિસ્થિતિમાં છે જવાબ ! જાણવા માટે અહીં ક્લિક કરો..

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">