સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો

તમે અલગ અલગ મંદિરોએ ઘણી અલગ વસ્તુઓ ચડતી હોવાનું જાણ્યું હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે વાત કરીશું જ્યાં સિગારેટ ચડાવવાની માન્યતા છે.

Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2021 | 4:38 PM
સામાન્ય રીતે તબીબી નિષ્ણાંતો લોકોને ધુમ્રપાનથી દુર રહેવાની સલાહ આપતા હોય છે. પણ સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલું એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાનને ફૂલ, હાર, નારિયેળ કે બીજું કંઈ નહીં પણ સિગારેટ ચડે છે.

સામાન્ય રીતે તબીબી નિષ્ણાંતો લોકોને ધુમ્રપાનથી દુર રહેવાની સલાહ આપતા હોય છે. પણ સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલું એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાનને ફૂલ, હાર, નારિયેળ કે બીજું કંઈ નહીં પણ સિગારેટ ચડે છે.

1 / 8
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મામદેવ મંદિરમાં રોજના 40 થી 50 પેકેટ સિગારેટના ચડાવવામાં આવે છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મામદેવ મંદિરમાં રોજના 40 થી 50 પેકેટ સિગારેટના ચડાવવામાં આવે છે.

2 / 8
ભક્તો નજીકના ગલ્લા પરથી બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ બ્રાન્ડની સિગારેટના પેકેટ ખરીદીને મામાદેવ મંદિરને ચડાવે છે.

ભક્તો નજીકના ગલ્લા પરથી બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ બ્રાન્ડની સિગારેટના પેકેટ ખરીદીને મામાદેવ મંદિરને ચડાવે છે.

3 / 8
મામાદેવના મંદિરમાં ખાસ કરીને અમાસના દિવસે આ સિગારેટ ચડાવવાનો વિશેષ મહિમા છે.

મામાદેવના મંદિરમાં ખાસ કરીને અમાસના દિવસે આ સિગારેટ ચડાવવાનો વિશેષ મહિમા છે.

4 / 8
છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો આરોગ્ય, ધન, પારિવારિક સમસ્યાઓ સંબધિત પ્રશ્નોને લઈને માનતા માંગે છે. અને અહીં સિગારેટ ચડાવે છે.

છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકો આરોગ્ય, ધન, પારિવારિક સમસ્યાઓ સંબધિત પ્રશ્નોને લઈને માનતા માંગે છે. અને અહીં સિગારેટ ચડાવે છે.

5 / 8
માન્યતા છે કે જો સિગારેટ અધ વચ્ચે ઓલવાઈ ગઈ તો સમજવાનું કે માનતા પૂર્ણ નહિ થાય અને જો સિગારેટ આખી સળગીને પુરી થઈ જાય તો તેની માનતા પણ પૂર્ણ થઈ જશે એવી વાયકા છે.

માન્યતા છે કે જો સિગારેટ અધ વચ્ચે ઓલવાઈ ગઈ તો સમજવાનું કે માનતા પૂર્ણ નહિ થાય અને જો સિગારેટ આખી સળગીને પુરી થઈ જાય તો તેની માનતા પણ પૂર્ણ થઈ જશે એવી વાયકા છે.

6 / 8
મંદિરના તિવારી મહારાજે જણાવ્યું હતું કે મામાદેવ પ્રેતાત્મા હતા. જે પછીથી દેવાત્મા થઈ ગયા હતા. તેમને વિરભદ્રનો બીજો અવતાર પણ કહેવાય છે. લોકોના દુઃખ દૂર કરવાનો તેમને આશીર્વાદ મળ્યો છે.

મંદિરના તિવારી મહારાજે જણાવ્યું હતું કે મામાદેવ પ્રેતાત્મા હતા. જે પછીથી દેવાત્મા થઈ ગયા હતા. તેમને વિરભદ્રનો બીજો અવતાર પણ કહેવાય છે. લોકોના દુઃખ દૂર કરવાનો તેમને આશીર્વાદ મળ્યો છે.

7 / 8
ભક્તોને પણ કોપરા કે સાકરદાણાના પ્રસાદ સાથે સિગારેટની રાખ પણ આપવામાં આવે છે. આમ મોજીલા મામાદેવ એવા એકમાત્ર ભગવાન હશે જેમને આ રીતે સિગારેટ ચડાવવામાં આવે છે.

ભક્તોને પણ કોપરા કે સાકરદાણાના પ્રસાદ સાથે સિગારેટની રાખ પણ આપવામાં આવે છે. આમ મોજીલા મામાદેવ એવા એકમાત્ર ભગવાન હશે જેમને આ રીતે સિગારેટ ચડાવવામાં આવે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">