AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલા પરમાણુ બોમ્બ પૃથ્વીને બનાવી શકે છે રાખનો ઢગલો ! પાતાળ સુધી ધ્રુજી જશો જાણીને…

દુનિયા પાસે હજારો પરમાણુ બોમ્બ છે, પણ વિનાશ શરૂ કરવા માટે માત્ર એક નાનકડો આંકડો જ કાફી છે! વૈજ્ઞાનિકોનો આ ખુલાસો સાંભળીને ભલભલા સુરમાઓના પરસેવા છૂટી ગયા છે. પૃથ્વી પર સૂરજ ઉગવાનું બંધ થઈ જશે?

| Updated on: Apr 21, 2026 | 6:26 PM
Share
મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ફરી એકવાર પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. શું તમે જાણો છો કે દુનિયાને ખતમ કરવા માટે હજારો નહીં, પણ ગણતરીના બોમ્બ જ કાફી છે?

મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે ફરી એકવાર પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. શું તમે જાણો છો કે દુનિયાને ખતમ કરવા માટે હજારો નહીં, પણ ગણતરીના બોમ્બ જ કાફી છે?

1 / 8
વૈજ્ઞાનિકોના મતે જો માત્ર 100 પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય, તો તે આધુનિક સભ્યતાનો અંત લાવવા માટે પૂરતા છે. આ આંકડો સાંભળીને ભલે નવાઈ લાગે, પણ તેની અસર કલ્પના બહારની છે.

વૈજ્ઞાનિકોના મતે જો માત્ર 100 પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય, તો તે આધુનિક સભ્યતાનો અંત લાવવા માટે પૂરતા છે. આ આંકડો સાંભળીને ભલે નવાઈ લાગે, પણ તેની અસર કલ્પના બહારની છે.

2 / 8
વિસ્ફોટ પછી વાતાવરણમાં એટલો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકશે નહીં. પરિણામે તાપમાન માઈનસમાં જતું રહેશે અને 'ન્યુક્લિયર વિન્ટર' શરૂ થશે.

વિસ્ફોટ પછી વાતાવરણમાં એટલો ધુમાડો અને રાખ ફેલાઈ જશે કે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકશે નહીં. પરિણામે તાપમાન માઈનસમાં જતું રહેશે અને 'ન્યુક્લિયર વિન્ટર' શરૂ થશે.

3 / 8
સૂર્યપ્રકાશના અભાવે પૃથ્વી પરની ખેતી સંપૂર્ણપણે નાશ પામશે. અબજો લોકો ભૂખમરાનો શિકાર બનશે. બોમ્બથી બચેલા લોકો અન્ન વગર તડપી તડપીને મરવા મજબૂર થશે.

સૂર્યપ્રકાશના અભાવે પૃથ્વી પરની ખેતી સંપૂર્ણપણે નાશ પામશે. અબજો લોકો ભૂખમરાનો શિકાર બનશે. બોમ્બથી બચેલા લોકો અન્ન વગર તડપી તડપીને મરવા મજબૂર થશે.

4 / 8
આજે વિશ્વના શક્તિશાળી દેશો પાસે કુલ મળીને 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે. આ જથ્થો માનવજાતને એકવાર નહીં, પણ અનેકવાર ભૂંસી નાખવા માટે સક્ષમ છે.

આજે વિશ્વના શક્તિશાળી દેશો પાસે કુલ મળીને 12,000 થી વધુ પરમાણુ હથિયારો છે. આ જથ્થો માનવજાતને એકવાર નહીં, પણ અનેકવાર ભૂંસી નાખવા માટે સક્ષમ છે.

5 / 8
આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બોમ્બ કરતા હજારો ગણા વિનાશક છે. એક જ બોમ્બ આખા મહાનગરને સેકન્ડોમાં વરાળ બનાવી શકે છે.

આજના આધુનિક હાઈડ્રોજન બોમ્બ બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલા બોમ્બ કરતા હજારો ગણા વિનાશક છે. એક જ બોમ્બ આખા મહાનગરને સેકન્ડોમાં વરાળ બનાવી શકે છે.

6 / 8
આશ્ચર્યની વાત એ છે કે આટલા બોમ્બ છતાં પૃથ્વી ગ્રહ તરીકે ટકી રહેશે. પૃથ્વીને ભૌતિક રીતે તોડવા માટે આ બોમ્બ કરતાં અબજો ગણી વધુ ઉર્જા જોઈએ, એટલે કે પૃથ્વી રહેશે પણ માનવી નહીં હોય.

આશ્ચર્યની વાત એ છે કે આટલા બોમ્બ છતાં પૃથ્વી ગ્રહ તરીકે ટકી રહેશે. પૃથ્વીને ભૌતિક રીતે તોડવા માટે આ બોમ્બ કરતાં અબજો ગણી વધુ ઉર્જા જોઈએ, એટલે કે પૃથ્વી રહેશે પણ માનવી નહીં હોય.

7 / 8
વિસ્ફોટના સ્થળથી હજારો કિલોમીટર દૂર રહેતા લોકો પણ રેડિયેશન અને ઝેરી હવાને કારણે જીવલેણ બીમારીઓનો શિકાર બનશે. પેઢીઓ સુધી તેની અસરો જોવા મળશે.

વિસ્ફોટના સ્થળથી હજારો કિલોમીટર દૂર રહેતા લોકો પણ રેડિયેશન અને ઝેરી હવાને કારણે જીવલેણ બીમારીઓનો શિકાર બનશે. પેઢીઓ સુધી તેની અસરો જોવા મળશે.

8 / 8

લોકો ‘રાત્રે’ જ કેમ ‘દારૂ’ પીવે છે ? બપોરે કે સવારે કેમ નહીં? જાણો તેની પાછળનું અસલી રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">