AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : ગીર સોમનાથમાં મનો દિવ્યાંગ યુવક-યુવતી બંધાયા લગ્નના તાંતણે, પરિવારે ધામધૂમથી કરાવ્યા લગ્ન

Gir Somnath News : લગ્ન એક પવિત્ર બંધન છે, ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છતા હોય છે. ત્યારે મનો દિવ્યાંગતા ધરાવતા એક યુવક અને યુવતીના માતા-પિતાની પ્રાર્થના ભગવાને સાંભળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 2:49 PM
Share
કહેવાય છે કે જોડી તો ભગવાન બનાવતા હોય છે. આ વાત ગીર સોમનાથના કાજલી ગામે સાચી પડતી જોવા મળી રહી છે. વેરાવળના કાજલી ગામે મનો દિવ્યાંગતા ધરાવતા યુવક અને યુવતી લગ્નગ્રંથિ જોડાયા છે.

કહેવાય છે કે જોડી તો ભગવાન બનાવતા હોય છે. આ વાત ગીર સોમનાથના કાજલી ગામે સાચી પડતી જોવા મળી રહી છે. વેરાવળના કાજલી ગામે મનો દિવ્યાંગતા ધરાવતા યુવક અને યુવતી લગ્નગ્રંથિ જોડાયા છે.

1 / 5
લગ્ન એક પવિત્ર બંધન છે, ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છતા હોય છે. ત્યારે મનો દિવ્યાંગતા ધરાવતા એક યુવક અને યુવતીના માતા-પિતાની પ્રાર્થના ભગવાને સાંભળી છે અને યુવક-યુવતીનું દાંપત્ય જીવન શરુ થયુ છે.

લગ્ન એક પવિત્ર બંધન છે, ત્યારે વર અને કન્યા સરખી જોડી મળે તેવુ માતા પિતા ઇચ્છતા હોય છે. ત્યારે મનો દિવ્યાંગતા ધરાવતા એક યુવક અને યુવતીના માતા-પિતાની પ્રાર્થના ભગવાને સાંભળી છે અને યુવક-યુવતીનું દાંપત્ય જીવન શરુ થયુ છે.

2 / 5
સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતા ગાંગાભાઈ ચાવડાના પુત્ર દિનેશભાઈ  બોલી તેમજ સાંભળી શકતા નથી. તો  માધાભાઈ રાઠોડની પુત્રી સવિતા પણ ખૂબ ઓછુ સાંભળે છે અને તેને બોલવામાં પણ તકલીફ પડે છે.

સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે રહેતા ગાંગાભાઈ ચાવડાના પુત્ર દિનેશભાઈ બોલી તેમજ સાંભળી શકતા નથી. તો માધાભાઈ રાઠોડની પુત્રી સવિતા પણ ખૂબ ઓછુ સાંભળે છે અને તેને બોલવામાં પણ તકલીફ પડે છે.

3 / 5
વેરાવળ તાલુકાના કાજલી ગામે માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા વર અને કન્યા લગ્ન ગ્રંથિથી જોડાયા છે.સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામેથી ડીજેના તાલે જાન આવી પહોંચી હતી.

વેરાવળ તાલુકાના કાજલી ગામે માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા વર અને કન્યા લગ્ન ગ્રંથિથી જોડાયા છે.સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામેથી ડીજેના તાલે જાન આવી પહોંચી હતી.

4 / 5
સવિતા સાથે લગ્ન કરવા માટે દિનેશભાઇ કારમાં સવાર થઇને ડીજેના તાલ સાથે કાજલી ગામ આવી પહોંચ્યા હતા. આ યુવક-યુવતીએ હિંદુ સંસ્કૃતિ મુજબ એક બીજાનો સાથ આપવાના વચન લીધા છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

સવિતા સાથે લગ્ન કરવા માટે દિનેશભાઇ કારમાં સવાર થઇને ડીજેના તાલ સાથે કાજલી ગામ આવી પહોંચ્યા હતા. આ યુવક-યુવતીએ હિંદુ સંસ્કૃતિ મુજબ એક બીજાનો સાથ આપવાના વચન લીધા છે. બંનેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.

5 / 5
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">