Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાતા આ કઠોળ નહીંતર પેટના રોગની સમસ્યામાં થશે વધારો ! જાણો
વરસાદની ઋતુ આવતાની સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. કારણ કે આ ઋતુમાં આપણા શરીરની પાચન શક્તિ નબળી પડી જાય છે. આયુર્વેદ અનુસાર, ચોમાસાની ઋતુમાં વાત અને કફનું અસંતુલન રહે છે, જેના કારણે ગેસ, અપચો અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, આહાર પર ખાસ ધ્યાન આપવું અને યોગ્ય ખોરાક પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે,

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

માન્ચેસ્ટરમાં 35 વર્ષથી કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નથી, જાણો કોણે ફટકારી છે સદી

પતિને આપ્યા છૂટાછેડા, ફ્લોપ કરિયર બાદ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ છોડી દીધું બોલીવુડ.. જણાવ્યું કારણ

શું તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ 7 ઉપાયો

TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન, જુઓ Photos

આ બધું ChatGPT સાથે શેર કરશો નહીં, નહિતર...

Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી