AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સુતળી બોમ્બ નહીં, પરંતુ મચ્છર ભગાવવા AMCએ કર્યો સુતળી બોલનો ઉપયોગ, જુઓ Photos

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ કરાયો છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં સુતળી બોલ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 20, 2023 | 10:17 PM
Share
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસો અટકાવવા નવતર પ્રયાગ કરાયો

1 / 5
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સુતળી બોલ દ્વારા એમ.એલ.ઓ ઓઇલનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે

2 / 5
જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં  મચ્છરના બ્રિડીંગનો નાશ કરવા સુતળીના બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

જે જગ્યાએ પહોંચી શકાય તેમ ન હોય ત્યાં મચ્છરના બ્રિડીંગનો નાશ કરવા સુતળીના બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

3 / 5
ઓઈલવાળો સુતળી બોલ ફેંકવાથી ભરાયેલ પાણી ઉપર ઓઈલનું લેયર થઈ જાય છે, જેના કારણે મચ્છરના લાર્વાનો નાશ થઈ જાય છે

ઓઈલવાળો સુતળી બોલ ફેંકવાથી ભરાયેલ પાણી ઉપર ઓઈલનું લેયર થઈ જાય છે, જેના કારણે મચ્છરના લાર્વાનો નાશ થઈ જાય છે

4 / 5
આ સુતળીના બોલનો ઉપયોગ કરતા પહેલા 2-3 કલાક સુધી મેલેરીયા ઓઈલ ભરેલપાત્રમાં બોળી રાખવામાં આવે છે

આ સુતળીના બોલનો ઉપયોગ કરતા પહેલા 2-3 કલાક સુધી મેલેરીયા ઓઈલ ભરેલપાત્રમાં બોળી રાખવામાં આવે છે

5 / 5
Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">