Jignesh Patel

Jignesh Patel

Author - TV9 Gujarati

jignesh.patel@tv9.com

પાછલા 20 વર્ષ થી પ્રજાના પ્રશ્નો અને તેમને થતા અન્યાય બાબતે સતત નિર્ભય અને નિષ્પક્ષ રીતે રિપોર્ટિંગ કરતા આવ્યા છે. કોર્પોરેશન અને હેલ્થના રિપોર્ટિંગ પર તેઓ પકડ ધરાવે છે. રાજકારણનું રિપોર્ટિંગ હોય કે પછી સામાજિક મુદ્દાઓની વાત હોય, વ્યક્તિગત અન્યાયની બાબત હોય કે કોઈ સેલિબ્રિટીના સ્પેશ્યલ ઈન્ટરવ્યું હોય, આ દરેક ક્ષેત્રમાં જીગ્નેશ પટેલએ કાઠું કાઠ્યું છે.

Read More
અમદાવાદ : ટ્રાફિક કે પાલિકાના નિયમોનો ભંગ કરશો, તો હવે AI પકડી પાડશે

અમદાવાદ : ટ્રાફિક કે પાલિકાના નિયમોનો ભંગ કરશો, તો હવે AI પકડી પાડશે

અમદાવાદમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી ટ્રાફિક અને પાલિકાના નિયમોનો ભંગ કરનારને ઝડપી લેવામાં આવશે. આવા એક બે નહીં પરંતુ 22 નિયમો બાબતે હવે કોર્પોરેશનનું AIનું સોફ્ટવેર કામ કરશે અને નિયમનું પાલન ન કરનાર વ્યક્તિને ઘરે મેમો મોકલી આપશે. ભારતમાં પહેલીવાર એવું બનશે જેમાં AIનો ઉપયોગ કરાશે.

બનાસકાંઠામાં મળ્યુ વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો થયા સામેલ- જુઓ તસવીરો

બનાસકાંઠામાં મળ્યુ વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો થયા સામેલ- જુઓ તસવીરો

બનાસકાંઠામાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમા 10 હજારથી વધુ લોકોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લા સંગઠન દ્વારા ભવ્ય મહાસંમેલનનું રવિવારે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.

રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બની, જુઓ ફોટા

રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બની, જુઓ ફોટા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન માટેની સહમતી આપેલ હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે.

Breaking News : રાધનપુરમાં આંખની હોસ્પિટલની બેદરકારી! આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર

Breaking News : રાધનપુરમાં આંખની હોસ્પિટલની બેદરકારી! આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર

રાધનપુરમાં આંખની હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે. હોસ્પિટલમાં આંખની સારવાર બાદ 5 દર્દીઓને અંધાપાની અસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા છે. 3 પુરુષ અને 2 મહિલા ભોગ બન્યા છે. 45થી 70 વર્ષની વ્યક્તિઓની આંખોની દ્રષ્ટિને અસર થઈ છે.

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, 1 લાખથી વધુ લોકો માટે કરાયુ જમણવારનું આયોજન- જુઓ તસ્વીરો

અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન, 1 લાખથી વધુ લોકો માટે કરાયુ જમણવારનું આયોજન- જુઓ તસ્વીરો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં બે દિવસ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા બે દિવસ સુધી લોકો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે 45000 લોકો અને કાલે 1 લાખથી વધુ લોકો ભોજન લેવાના છે.

અમદાવાદ વીડિયો: વડોદરા બોટ દુર્ઘટના બાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવાઇ

અમદાવાદ વીડિયો: વડોદરા બોટ દુર્ઘટના બાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવાઇ

અમદાવાદ રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઇડ બંધ કરાવવામાં આવી છે. પર્યટકોની સુરક્ષાના કારણોસર વોટર રાઇડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તપાસ કરાતા સાબરમતી રિવરફ્રન્ટમાં ચાલતા બોટિંગ બાબતે જરૂરી પરવાનગી લીધા વિના જ આ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ : દબાણ હટાવવા ગયેલી ટીમ પર થયો હુમલો, જુઓ વીડિયો

અમદાવાદ : દબાણ હટાવવા ગયેલી ટીમ પર થયો હુમલો, જુઓ વીડિયો

જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતુ જ હોય છે. SRPની ટુકડી પણ રહેતી હોય છે.તેમ છતા પણ અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. મધ્ય ઝોનમાં શાહપુર રોડ પર એસ્ટેટ વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે ઝપાઝપી થઇ હતી. પોલીસ પ્રોટેક્શન હોવા છતાં દુકાનદારોએ દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.

વિરમગામના અંધાપાકાંડમાં સરકાર એક્શનમાં, આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી, હાઇકોર્ટની ફટકાર બાદ દોડતું થયું તંત્ર

વિરમગામના અંધાપાકાંડમાં સરકાર એક્શનમાં, આરોગ્ય પ્રધાને દર્દીઓની મુલાકાત લીધી, હાઇકોર્ટની ફટકાર બાદ દોડતું થયું તંત્ર

વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયધીશ વિમલ વ્યાસની બેન્ચ ન્યૂઝ સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ ન્યાયધીશની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ : વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને થઇ આડ અસર, દર્દીઓને દેખાતુ ન હોવાની ફરિયાદ

બ્રેકિંગ ન્યૂઝ : વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને થઇ આડ અસર, દર્દીઓને દેખાતુ ન હોવાની ફરિયાદ

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થઇ હોવાનું સામે આવ્યુ છે. આ 17 દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને વહારે આવી આ NGO, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની કરાઈ સારવાર- તસ્વીરો

ઉતરાયણ પર્વે ઘાયલ પક્ષીઓને વહારે આવી આ NGO, અદ્યતન ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થિયેટરમાં પક્ષીઓની કરાઈ સારવાર- તસ્વીરો

ઉતરાયણ પર્વે ઘાયલ પતંગની ધારદાર દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે NGO મદદે આવી છે. અહીં જે પતંગની દોરી દ્વારા જે પક્ષીઓના પાંખો કપાઈ ગઈ હોય કે અન્ય ઈજા થઈ હોય તેમના સ્ટીચીસ લઈને પણ સારવાર કરવામાં આવી છે. આ NGOમાં પક્ષીઓની સારવાર માટે અદ્યતન ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યુ છે.

PM મોદી અને UAEના પ્રેસિડેન્ટનો યોજાયો 22 કિલોમીટરનો લાંબો રોડ શો, લાખો લોકોની જનમેદની સ્વાગત માટે ઉમટી- વીડિયો

PM મોદી અને UAEના પ્રેસિડેન્ટનો યોજાયો 22 કિલોમીટરનો લાંબો રોડ શો, લાખો લોકોની જનમેદની સ્વાગત માટે ઉમટી- વીડિયો

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો 22 કિલોમીટરનો લાંબો રોડ શો યોજાયો. અમદાવાદ ઍરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીના આ રોડશો રૂટ પર વિવિધ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. તદઉપરાંત 14 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદમાં હવે જ્યાં જ્યાં નજર પડશે ત્યાં રામ રાજ્ય ! શબરી,લવ-કુશ,લક્ષ્મણ, વાલ્મિકી ઋષિના નામે બનશે વિકાસ પ્રોજેક્ટ

અમદાવાદમાં હવે જ્યાં જ્યાં નજર પડશે ત્યાં રામ રાજ્ય ! શબરી,લવ-કુશ,લક્ષ્મણ, વાલ્મિકી ઋષિના નામે બનશે વિકાસ પ્રોજેક્ટ

આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીની બે અપીલને અનુસરવા આગ્રહ કર્યો છે. તેમણે એક પોસ્ટ મારફતે જણાવ્યું કે- રામજી જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે આપણે સૌ ઘરોમાં જ્યોતિ પ્રગટાવીએ અને આ દિવસને દિવાળી તરીકે ઉજવવા અપીલ કરી.

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">