પાછલા 20 વર્ષ થી પ્રજાના પ્રશ્નો અને તેમને થતા અન્યાય બાબતે સતત નિર્ભય અને નિષ્પક્ષ રીતે રિપોર્ટિંગ કરતા આવ્યા છે. કોર્પોરેશન અને હેલ્થના રિપોર્ટિંગ પર તેઓ પકડ ધરાવે છે. રાજકારણનું રિપોર્ટિંગ હોય કે પછી સામાજિક મુદ્દાઓની વાત હોય, વ્યક્તિગત અન્યાયની બાબત હોય કે કોઈ સેલિબ્રિટીના સ્પેશ્યલ ઈન્ટરવ્યું હોય, આ દરેક ક્ષેત્રમાં જીગ્નેશ પટેલએ કાઠું કાઠ્યું છે.
Ahmedabad Rathyatra 2024 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી 147મી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ, જુઓ Video
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું છે
- Jignesh Patel
- Updated on: Jul 7, 2024
- 7:41 am
Ahmedabad Rathyatra 2024 : મંદિરમાં બનાવાયો ચોખ્ખા ઘીના ખીચડાનો પ્રસાદ, અંદાજે 1 લાખ ભક્તો લેશે પ્રસાદનો લાભ
ભગવાનને આજે ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવશે. 1 લાખથી વધારે ભક્તો માટે આ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. સ્વયંસેવકમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આ પ્રસાદ ખાવાથી ભગવાનની આંખો સાજી થઈ જાય છે.
- Jignesh Patel
- Updated on: Jul 7, 2024
- 7:21 am
વાહ રે તંત્ર, અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં બનાવાયેલા નવાનકોર વ્હાઈટ ટોપિંગ રોડમાં કોન્ટ્રાક્ટર મેનહોલ રાખવાનુ જ ભૂલી ગયા
અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસરથી સૈનિક પેટ્રોલ પમ્પ સુધી તાજેતરમાં જ બનાવાયેલા વ્હાઈટ ટોપિંગ રોડને ફરી વિવાદનું કારણ બન્યો છે. અગાઉ લેવલિંગમાં આવેલી ખામી બાદ રોડના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. રોડ બનાવી વખતે મેનહોલ દબાવી દેવામાં આવ્યા છે. ગટરના મુખ્ય ઢાંકણા પર આખેઆખો રોડ બનાવી દીધો ત્યા સુધી કોર્પોરેશનના અધિકારીઓને તેની જાણ જ ન હતી
- Jignesh Patel
- Updated on: Jul 6, 2024
- 8:50 pm
Rath yatra 2024 : રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી- જુઓ Video
રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથ મંદિરમાં નેત્રોત્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. આજે મામાના ઘરેથી પરત ફરેલી ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પર સ્થાપન કરવામાં આવશે.
- Jignesh Patel
- Updated on: Jul 5, 2024
- 11:28 am
Rath yatra 2024 : વાજતે – ગાજતે અને ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું, જુઓ Video
રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ભગવાન જગન્નાથજીનું મામેરુ નિજ મંદિરમાં લાવવામાં આવ્યું છે.
- Jignesh Patel
- Updated on: Jul 3, 2024
- 5:17 pm
રથયાત્રા પહેલા જ જાણો ભગવાન જગન્નાથ કયા દિવસે કઈ કારીગરીના વાઘા પહેરશે- Photos
એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે ભગવાન જગન્નાથ દર્શન આપશે .
- Jignesh Patel
- Updated on: Jun 29, 2024
- 2:40 pm
AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ
ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.
- Jignesh Patel
- Updated on: Jun 24, 2024
- 9:43 pm
લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવ માટે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને આમંત્રણ
વડતાલધામને આંગણે આગામી 7 થી 15 નવેમ્બર, 2024 સુધી અતિ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષમાં વડતાલના સંતો ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા વડતાલના મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામી સહિતના વરિષ્ઠ સંતો NRI ભક્તોને મહોત્સવમાં વડતાલ પધારવા નિમંત્રણ પાઠવવા હાલ લંડન UK તથ અમેરિકાના સત્સંગ યાત્રા પ્રવાસે છે ત્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત લીધી હતી.
- Jignesh Patel
- Updated on: Jun 23, 2024
- 9:55 pm
Rathyatra 2024 : રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથની જળયાત્રાનો વાજતે ગાજતે પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, જુઓ Video
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા.
- Jignesh Patel
- Updated on: Jun 22, 2024
- 8:59 am
Ahmedabad Video : 22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, 18 ગજરાજ અને 18 ભજન મંડળી જોડાશે
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે આ વર્ષે 22 જૂનના રોજ કરવામાં આવ્યુ છે.
- Jignesh Patel
- Updated on: Jun 20, 2024
- 4:58 pm
Ahmedabad Video : ડ્રગ્સનું દૂષણ હવે હોસ્પિટલો સુધી પહોંચ્યું, SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે લોકોને જીવન દાન આપતા ડોકટર જ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. અમદાવાદમાં ડ્રગ્સનું સેવન હોસ્પિટલ સુધી પહોચ્યું છે.
- Jignesh Patel
- Updated on: Jun 18, 2024
- 2:29 pm
અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર”નું પોસ્ટર લોન્ચ કરાયું, ટુંક સમયમાં ફિલ્મ રિલીઝ થશે
અપકમિંગ ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થયું છે.વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે.
- Jignesh Patel
- Updated on: Jun 12, 2024
- 3:04 pm