AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ભૂલથી પણ આ 3 છોડ ભેટમાં ન આપતા, નહીં તો ઘરની સુખ-સમૃદ્ધિ થઈ શકે છે દૂર!

છોડ ઘરને સુંદર અને તાજગીભર્યું બનાવે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક છોડને ભેટમાં આપવું કે લેવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે આવા છોડ ઘરની સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિ પર અસર કરી શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

| Updated on: May 31, 2026 | 12:14 PM
Share
આજના સમયમાં લોકો ખાસ પ્રસંગોએ છોડ ભેટમાં આપવાનું પસંદ કરે છે. છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે સકારાત્મક વાતાવરણ બનાવવામાં પણ મદદ કરે છે. તેથી ઘણા લોકો પોતાના સ્નેહીજનોને શુભેચ્છા રૂપે છોડ ભેટમાં આપે છે.

આજના સમયમાં લોકો ખાસ પ્રસંગોએ છોડ ભેટમાં આપવાનું પસંદ કરે છે. છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે સકારાત્મક વાતાવરણ બનાવવામાં પણ મદદ કરે છે. તેથી ઘણા લોકો પોતાના સ્નેહીજનોને શુભેચ્છા રૂપે છોડ ભેટમાં આપે છે.

1 / 5
ઘણા લોકો પોતાના ઘરમાં ઉગાડેલા છોડ ભેટમાં આપી દેતા હોય છે, પરંતુ માન્યતા મુજબ કેટલાક છોડ અન્યને આપવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આવા છોડ સકારાત્મકતા કરતાં નકારાત્મક અસર વધારે કરી શકે છે. આવો જાણીએ કે કયા છોડ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ.

ઘણા લોકો પોતાના ઘરમાં ઉગાડેલા છોડ ભેટમાં આપી દેતા હોય છે, પરંતુ માન્યતા મુજબ કેટલાક છોડ અન્યને આપવાથી બચવું જોઈએ. કહેવાય છે કે આવા છોડ સકારાત્મકતા કરતાં નકારાત્મક અસર વધારે કરી શકે છે. આવો જાણીએ કે કયા છોડ ભેટમાં આપવાનું ટાળવું જોઈએ.

2 / 5
કાંટાવાળા છોડ ઘરની સજાવટ માટે રાખી શકાય, પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર તેમને ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આવા છોડની આપ-લે ઘરની સકારાત્મક ઊર્જા પર અસર કરી શકે છે, તેથી તેને શુભ ગણવામાં આવતા નથી.

કાંટાવાળા છોડ ઘરની સજાવટ માટે રાખી શકાય, પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર તેમને ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આવા છોડની આપ-લે ઘરની સકારાત્મક ઊર્જા પર અસર કરી શકે છે, તેથી તેને શુભ ગણવામાં આવતા નથી.

3 / 5
સોપારીનો છોડ ધાર્મિક દ્રષ્ટિએ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.  અને દેવી લક્ષ્મીને પણ પ્રિય છે. પૂજા-પાઠ અને શુભ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે તથા તે સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. જોકે, વાસ્તુ માન્યતાઓ મુજબ સોપારીનો છોડ કોઈને ભેટમાં આપવો કે લેવો શુભ માનવામાં આવતો નથી.

સોપારીનો છોડ ધાર્મિક દ્રષ્ટિએ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અને દેવી લક્ષ્મીને પણ પ્રિય છે. પૂજા-પાઠ અને શુભ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે તથા તે સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. જોકે, વાસ્તુ માન્યતાઓ મુજબ સોપારીનો છોડ કોઈને ભેટમાં આપવો કે લેવો શુભ માનવામાં આવતો નથી.

4 / 5
મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર, આ છોડને ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ પર અસર પડી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

મની પ્લાન્ટને ધન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ અનુસાર, આ છોડને ભેટમાં આપવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સમૃદ્ધિ પર અસર પડી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

5 / 5

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">