AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: શક્કરટેટી ખાવાના શોખીનો સાવધાન ! સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો કોણે આ ફળથી દૂર રહેવું જોઈએ

ઉનાળામાં શક્કરટેટી સ્વાસ્થ્ય માટે વરદાન છે, પરંતુ ખોટી રીતે તેનું સેવન જોખમી સાબિત થઈ શકે છે. જો તમે ડાયાબિટીસ, કિડનીના રોગ અથવા પાચનની સમસ્યાથી પીડાતા હોવ, તો શક્કરટેટી ખાતા પહેલા આ લેખ જરૂર વાંચજો.

| Updated on: May 07, 2026 | 6:03 PM
Share
ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી બજારમાં સૌથી વધુ વેચાય છે અને લોકોની પહેલી પસંદ હોય છે. આ બંને ફળો શરીરને ઠંડક આપે છે અને પાણીની કમી પૂરી કરે છે. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના અનેક લોકોના મોતના સમાચારથી ફફડાટ ફેલાયો છે. આ કરૂણ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ઉનાળાના ફળો હંમેશા સુરક્ષિત હોય છે?

ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી બજારમાં સૌથી વધુ વેચાય છે અને લોકોની પહેલી પસંદ હોય છે. આ બંને ફળો શરીરને ઠંડક આપે છે અને પાણીની કમી પૂરી કરે છે. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના અનેક લોકોના મોતના સમાચારથી ફફડાટ ફેલાયો છે. આ કરૂણ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ઉનાળાના ફળો હંમેશા સુરક્ષિત હોય છે?

1 / 9
હકીકતમાં ફળો પોતે ખતરનાક નથી હોતા, પરંતુ ખોટી રીતે ખાવાથી, જરૂર કરતા વધારે ખાવાથી અથવા અગાઉથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણીને ખાવાથી તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને પણ શક્કરટેટી ભાવતી હોય તો જાણી લો કે કયા લોકોએ તેનાથી પરેજી રાખવી જોઈએ.

હકીકતમાં ફળો પોતે ખતરનાક નથી હોતા, પરંતુ ખોટી રીતે ખાવાથી, જરૂર કરતા વધારે ખાવાથી અથવા અગાઉથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણીને ખાવાથી તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને પણ શક્કરટેટી ભાવતી હોય તો જાણી લો કે કયા લોકોએ તેનાથી પરેજી રાખવી જોઈએ.

2 / 9
શક્કરટેટી કેમ હેલ્ધી માનવામાં આવે છે?: શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પાચન સુધારે છે, ત્વચામાં નિખાર લાવે છે અને ગરમીથી રાહત આપે છે. પરંતુ તેને સંતુલિત માત્રામાં ખાવી જરૂરી છે.

શક્કરટેટી કેમ હેલ્ધી માનવામાં આવે છે?: શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પાચન સુધારે છે, ત્વચામાં નિખાર લાવે છે અને ગરમીથી રાહત આપે છે. પરંતુ તેને સંતુલિત માત્રામાં ખાવી જરૂરી છે.

3 / 9
કયા લોકોએ શક્કરટેટી ખાવાનું ટાળવું જોઈએ?: ડાયાબિટીસના દર્દીઓ: શક્કરટેટીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ સુગર ઝડપથી વધારી શકે છે. દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

કયા લોકોએ શક્કરટેટી ખાવાનું ટાળવું જોઈએ?: ડાયાબિટીસના દર્દીઓ: શક્કરટેટીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ સુગર ઝડપથી વધારી શકે છે. દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

4 / 9
કિડનીના દર્દીઓ: શક્કરટેટીમાં પોટેશિયમ વધારે હોય છે. કિડનીની સમસ્યાવાળા લોકો માટે વધુ પડતું પોટેશિયમ નુકસાનકારક હોઈ શકે છે.

કિડનીના દર્દીઓ: શક્કરટેટીમાં પોટેશિયમ વધારે હોય છે. કિડનીની સમસ્યાવાળા લોકો માટે વધુ પડતું પોટેશિયમ નુકસાનકારક હોઈ શકે છે.

5 / 9
નબળું પાચન: જો તમારું પેટ જલ્દી ખરાબ થઈ જતું હોય અથવા ગેસ-અપચાની તકલીફ હોય, તો વધુ પડતી શક્કરટેટી સમસ્યા વધારી શકે છે.

નબળું પાચન: જો તમારું પેટ જલ્દી ખરાબ થઈ જતું હોય અથવા ગેસ-અપચાની તકલીફ હોય, તો વધુ પડતી શક્કરટેટી સમસ્યા વધારી શકે છે.

6 / 9
એલર્જીની સમસ્યા: જે લોકોને એલર્જીની તકલીફ હોય તેમને શક્કરટેટી ખાવાથી ગળામાં ખંજવાળ, સોજો અથવા સ્કિન રિએક્શન થઈ શકે છે.

એલર્જીની સમસ્યા: જે લોકોને એલર્જીની તકલીફ હોય તેમને શક્કરટેટી ખાવાથી ગળામાં ખંજવાળ, સોજો અથવા સ્કિન રિએક્શન થઈ શકે છે.

7 / 9
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: કાપેલા ફળને લાંબો સમય બહાર રાખવાથી તેમાં બેક્ટેરિયા વધી શકે છે. રસ્તાની બાજુમાં ખુલ્લામાં વેચાતા કાપેલા ફળો ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો રહે છે. આ ઉપરાંત, શક્કરટેટી ખાધા પછી તરત જ પાણી પીવું અથવા તેને દૂધ સાથે ખાવું પણ પાચનની સમસ્યા ઊભી કરી શકે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: કાપેલા ફળને લાંબો સમય બહાર રાખવાથી તેમાં બેક્ટેરિયા વધી શકે છે. રસ્તાની બાજુમાં ખુલ્લામાં વેચાતા કાપેલા ફળો ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો રહે છે. આ ઉપરાંત, શક્કરટેટી ખાધા પછી તરત જ પાણી પીવું અથવા તેને દૂધ સાથે ખાવું પણ પાચનની સમસ્યા ઊભી કરી શકે છે.

8 / 9
સુરક્ષિત રીતે કેવી રીતે ખાવી? હંમેશા તાજા અને બરાબર ધોયેલા ફળ જ પસંદ કરો. કાપ્યા પછી તરત જ ખાઈ લો. જરૂર કરતા વધારે સેવન ન કરો. જો પેટ સંવેદનશીલ હોય તો ખાલી પેટે ખાવાનું ટાળો.

સુરક્ષિત રીતે કેવી રીતે ખાવી? હંમેશા તાજા અને બરાબર ધોયેલા ફળ જ પસંદ કરો. કાપ્યા પછી તરત જ ખાઈ લો. જરૂર કરતા વધારે સેવન ન કરો. જો પેટ સંવેદનશીલ હોય તો ખાલી પેટે ખાવાનું ટાળો.

9 / 9

Disclaimer: શક્કરટેટી ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે, પરંતુ તે દરેક માટે અને ગમે તેટલી માત્રામાં યોગ્ય નથી. જો તમને કોઈ જૂની બીમારી હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને તમારા ડાયટમાં સામેલ કરો.

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

Follow Us
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">