AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Alert: શક્કરટેટી ખાવાના શોખીનો સાવધાન ! સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો કોણે આ ફળથી દૂર રહેવું જોઈએ

ઉનાળામાં શક્કરટેટી સ્વાસ્થ્ય માટે વરદાન છે, પરંતુ ખોટી રીતે તેનું સેવન જોખમી સાબિત થઈ શકે છે. જો તમે ડાયાબિટીસ, કિડનીના રોગ અથવા પાચનની સમસ્યાથી પીડાતા હોવ, તો શક્કરટેટી ખાતા પહેલા આ લેખ જરૂર વાંચજો.

| Updated on: May 07, 2026 | 6:03 PM
Share
ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી બજારમાં સૌથી વધુ વેચાય છે અને લોકોની પહેલી પસંદ હોય છે. આ બંને ફળો શરીરને ઠંડક આપે છે અને પાણીની કમી પૂરી કરે છે. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના અનેક લોકોના મોતના સમાચારથી ફફડાટ ફેલાયો છે. આ કરૂણ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ઉનાળાના ફળો હંમેશા સુરક્ષિત હોય છે?

ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી બજારમાં સૌથી વધુ વેચાય છે અને લોકોની પહેલી પસંદ હોય છે. આ બંને ફળો શરીરને ઠંડક આપે છે અને પાણીની કમી પૂરી કરે છે. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રમાં તરબૂચ ખાધા બાદ એક જ પરિવારના અનેક લોકોના મોતના સમાચારથી ફફડાટ ફેલાયો છે. આ કરૂણ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ઉનાળાના ફળો હંમેશા સુરક્ષિત હોય છે?

1 / 9
હકીકતમાં ફળો પોતે ખતરનાક નથી હોતા, પરંતુ ખોટી રીતે ખાવાથી, જરૂર કરતા વધારે ખાવાથી અથવા અગાઉથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણીને ખાવાથી તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને પણ શક્કરટેટી ભાવતી હોય તો જાણી લો કે કયા લોકોએ તેનાથી પરેજી રાખવી જોઈએ.

હકીકતમાં ફળો પોતે ખતરનાક નથી હોતા, પરંતુ ખોટી રીતે ખાવાથી, જરૂર કરતા વધારે ખાવાથી અથવા અગાઉથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણીને ખાવાથી તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. જો તમને પણ શક્કરટેટી ભાવતી હોય તો જાણી લો કે કયા લોકોએ તેનાથી પરેજી રાખવી જોઈએ.

2 / 9
શક્કરટેટી કેમ હેલ્ધી માનવામાં આવે છે?: શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પાચન સુધારે છે, ત્વચામાં નિખાર લાવે છે અને ગરમીથી રાહત આપે છે. પરંતુ તેને સંતુલિત માત્રામાં ખાવી જરૂરી છે.

શક્કરટેટી કેમ હેલ્ધી માનવામાં આવે છે?: શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે. તેમાં વિટામિન A, C, ફાઈબર અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે પાચન સુધારે છે, ત્વચામાં નિખાર લાવે છે અને ગરમીથી રાહત આપે છે. પરંતુ તેને સંતુલિત માત્રામાં ખાવી જરૂરી છે.

3 / 9
કયા લોકોએ શક્કરટેટી ખાવાનું ટાળવું જોઈએ?: ડાયાબિટીસના દર્દીઓ: શક્કરટેટીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ સુગર ઝડપથી વધારી શકે છે. દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

કયા લોકોએ શક્કરટેટી ખાવાનું ટાળવું જોઈએ?: ડાયાબિટીસના દર્દીઓ: શક્કરટેટીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, જેનો અર્થ છે કે તે બ્લડ સુગર ઝડપથી વધારી શકે છે. દર્દીઓએ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

4 / 9
કિડનીના દર્દીઓ: શક્કરટેટીમાં પોટેશિયમ વધારે હોય છે. કિડનીની સમસ્યાવાળા લોકો માટે વધુ પડતું પોટેશિયમ નુકસાનકારક હોઈ શકે છે.

કિડનીના દર્દીઓ: શક્કરટેટીમાં પોટેશિયમ વધારે હોય છે. કિડનીની સમસ્યાવાળા લોકો માટે વધુ પડતું પોટેશિયમ નુકસાનકારક હોઈ શકે છે.

5 / 9
નબળું પાચન: જો તમારું પેટ જલ્દી ખરાબ થઈ જતું હોય અથવા ગેસ-અપચાની તકલીફ હોય, તો વધુ પડતી શક્કરટેટી સમસ્યા વધારી શકે છે.

નબળું પાચન: જો તમારું પેટ જલ્દી ખરાબ થઈ જતું હોય અથવા ગેસ-અપચાની તકલીફ હોય, તો વધુ પડતી શક્કરટેટી સમસ્યા વધારી શકે છે.

6 / 9
એલર્જીની સમસ્યા: જે લોકોને એલર્જીની તકલીફ હોય તેમને શક્કરટેટી ખાવાથી ગળામાં ખંજવાળ, સોજો અથવા સ્કિન રિએક્શન થઈ શકે છે.

એલર્જીની સમસ્યા: જે લોકોને એલર્જીની તકલીફ હોય તેમને શક્કરટેટી ખાવાથી ગળામાં ખંજવાળ, સોજો અથવા સ્કિન રિએક્શન થઈ શકે છે.

7 / 9
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: કાપેલા ફળને લાંબો સમય બહાર રાખવાથી તેમાં બેક્ટેરિયા વધી શકે છે. રસ્તાની બાજુમાં ખુલ્લામાં વેચાતા કાપેલા ફળો ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો રહે છે. આ ઉપરાંત, શક્કરટેટી ખાધા પછી તરત જ પાણી પીવું અથવા તેને દૂધ સાથે ખાવું પણ પાચનની સમસ્યા ઊભી કરી શકે છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો: કાપેલા ફળને લાંબો સમય બહાર રાખવાથી તેમાં બેક્ટેરિયા વધી શકે છે. રસ્તાની બાજુમાં ખુલ્લામાં વેચાતા કાપેલા ફળો ખાવાથી ફૂડ પોઇઝનિંગનો ખતરો રહે છે. આ ઉપરાંત, શક્કરટેટી ખાધા પછી તરત જ પાણી પીવું અથવા તેને દૂધ સાથે ખાવું પણ પાચનની સમસ્યા ઊભી કરી શકે છે.

8 / 9
સુરક્ષિત રીતે કેવી રીતે ખાવી? હંમેશા તાજા અને બરાબર ધોયેલા ફળ જ પસંદ કરો. કાપ્યા પછી તરત જ ખાઈ લો. જરૂર કરતા વધારે સેવન ન કરો. જો પેટ સંવેદનશીલ હોય તો ખાલી પેટે ખાવાનું ટાળો.

સુરક્ષિત રીતે કેવી રીતે ખાવી? હંમેશા તાજા અને બરાબર ધોયેલા ફળ જ પસંદ કરો. કાપ્યા પછી તરત જ ખાઈ લો. જરૂર કરતા વધારે સેવન ન કરો. જો પેટ સંવેદનશીલ હોય તો ખાલી પેટે ખાવાનું ટાળો.

9 / 9

Disclaimer: શક્કરટેટી ઉનાળાનું શ્રેષ્ઠ ફળ છે, પરંતુ તે દરેક માટે અને ગમે તેટલી માત્રામાં યોગ્ય નથી. જો તમને કોઈ જૂની બીમારી હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેને તમારા ડાયટમાં સામેલ કરો.

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">