AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Schemes : સરકારે કર્યું મોટું એલાન ! હવે PPF થી લઈને સુકન્યા સમૃદ્ધિ યોજના પર આટલું વ્યાજ મળશે

સરકારે નાની બચત યોજનાઓ (Small Savings Schemes) માટેના વ્યાજ દરો જાહેર કર્યા છે. આ દરો ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે લાગુ પડશે.

| Updated on: Sep 30, 2025 | 8:10 PM
Share
સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે બધી નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે. આમાં સામાન્ય રીતે પોસ્ટ ઓફિસ બચત યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.

સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે બધી નાની બચત યોજનાઓના વ્યાજ દરો જાહેર કર્યા છે. આમાં સામાન્ય રીતે પોસ્ટ ઓફિસ બચત યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.

1 / 5
જણાવી દઈએ કે, આ યોજનાઓ મુખ્યત્વે પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે. સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે.

જણાવી દઈએ કે, આ યોજનાઓ મુખ્યત્વે પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે. સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટર માટે આ યોજનાઓના વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે.

2 / 5
વ્યાજ દરની વાત કરીએ તો, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે, આ યોજનાઓ પરના વ્યાજ દર સમાન રહેશે. સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરની જાહેરાત કરે છે.

વ્યાજ દરની વાત કરીએ તો, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ એ છે કે, આ યોજનાઓ પરના વ્યાજ દર સમાન રહેશે. સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરની જાહેરાત કરે છે.

3 / 5
સરકારે મોટી બચત યોજનાઓ પરના વ્યાજ દરને યથાવત રાખ્યા છે. સરળ રીતે કહીએ તો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1%, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7.7%, સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) બંને 8.2% વ્યાજ આપે છે. આ બધી સ્મોલ સેવિંગ સ્કીમ્સને સામાન્ય રીતે 'પોસ્ટ ઓફિસ સ્કીમ' તરીકે ઓળખવામાં આવે છે.

સરકારે મોટી બચત યોજનાઓ પરના વ્યાજ દરને યથાવત રાખ્યા છે. સરળ રીતે કહીએ તો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1%, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7.7%, સિનિયર સિટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) બંને 8.2% વ્યાજ આપે છે. આ બધી સ્મોલ સેવિંગ સ્કીમ્સને સામાન્ય રીતે 'પોસ્ટ ઓફિસ સ્કીમ' તરીકે ઓળખવામાં આવે છે.

4 / 5
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પરના વ્યાજ દર શ્યામલા ગોપીનાથ સમિતિની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માર્ગદર્શિકા અનુસાર, નાની બચત યોજનાઓ પરનું રિટર્ન 'સેન્ટ્રલ ગવર્મેન્ટ'ની સિક્યોરિટીઝ (G-secs) પરના 'સેકન્ડરી માર્કેટ યીલ્ડ' જેટલું હોવું જોઈએ. આમાં 25 બેસિસ પોઈન્ટનું વધારાનું માર્જિન પણ ઉમેરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ પરના વ્યાજ દર શ્યામલા ગોપીનાથ સમિતિની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવે છે. આ માર્ગદર્શિકા અનુસાર, નાની બચત યોજનાઓ પરનું રિટર્ન 'સેન્ટ્રલ ગવર્મેન્ટ'ની સિક્યોરિટીઝ (G-secs) પરના 'સેકન્ડરી માર્કેટ યીલ્ડ' જેટલું હોવું જોઈએ. આમાં 25 બેસિસ પોઈન્ટનું વધારાનું માર્જિન પણ ઉમેરવામાં આવે છે.

5 / 5

ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની છે. LICની પહોંચ દેશના દૂરના ગામડાઓ સુધી વિસ્તરી છે. LIC ના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">