ચોમાસામાં નિયમિત પીઓ આવી ચા, નહીં તો થશે શરદી જેવી સમસ્યાઓ!

ચોમાસાની ઋતુમાં (Monsoon) શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે. ચાલો જાણીએ આ ચા વિશે...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 11:25 AM
ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

ચોમાસાની ઋતુમાં શરદીની સમસ્યાઓ સામાન્ય રીતે થતી જ હોય છે. વાતાવરણમાં થતા પલટાને કારણે આવી સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલીક ચા ફાયદાકારક સાબિત થતી હોય છે.

1 / 5
કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે.  તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

કેમોમાઈલ ચા: આ એક પ્રકારની હર્બલ ચા છે, જેને આખી દુનિયામાં લોકો સ્વસ્થ રહેવા માટે રોજ પીવે છે. તે હવે માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ચા પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારાથી દૂર રહેશે.

2 / 5
લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

લિકરિસ (મુલેથી)ની ચા: ગળાના દુખાવાની સારવાર માટે અપનાવવામાં આવતી સ્થાનિક પદ્ધતિઓમાંની એક લિકરિસની ચા છે. તમે દૂધ વિના લિકર ચા બનાવી શકો છો અને ચોમાસામાં દરરોજ તેનું સેવન કરી શકો છો.

3 / 5
સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

સૂકા આદુની ચા: તમને બજારમાં ઔષધીય ગુણોથી ભરપૂર આ પ્રકારનો આદુનો પાવડર સરળતાથી મળી જશે. આ ચા બનાવતી વખતે પાણીમાં કોથમીર, જીરું પાવડર અને ખાંડનો ઉપયોગ કરો. આ હેલ્ધી ચા વહેલી સવારે પીઓ.

4 / 5
તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

તુલસીવાળી ચા: શરદી અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ આપણા દેશામાં વર્ષોથી કરવામાં આવે છે. તુલસીને દૂધની ચા અથવા બ્લેક ટીમાં ઉમેરીને પી શકો છો. આ ચા તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશે અને તમને શરદીથી બચાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">