શું તમને ખબર છે કોણે અને કયા સંજોગોમાં કરી હતી હનુમાન ચાલીસાની રચના ?
હનુમાન ચાલીસા આજે પણ અનેક શ્રદ્ધાળુઓને તેનો પરચો પૂરી રહી છે. ભક્તોને મન તો તે સંકટ મોચનની કૃપાને પ્રાપ્ત કરવાની સૌથી સિદ્ધ અને સરળ સ્તુતિ છે. પણ, આ ચાલીસાની રચના કરી કોણે ?
Latest News Updates
Most Read Stories