AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો ? તો તમે નાળિયેર પાણીને આ રીતે તમારા ડાયટમા સામેલ કરો

કોરોનાના વધતા જતા કેસના કારણે લોકો ફરી એક વાર ચિંતામા મુકાયા છે. કોવિડથી બચવા માટે લોકો દવાની સાથે ઘરગથ્થુ ઉપાયો કરે છે. કોવિડ સામે લડવા માટે અને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી જરૂરી છે. જો તમે નાળિયેર પાણીનુ સેવન આ રીતે કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 4:32 PM
Share
કોરોના ફરી એક વાર વધી રહ્યો છે તેવામા  ભારત સરકાર દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડવામા આવી છે. કોરોનાને હરાવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી એક ઉત્તમ ઉપાય છે. તમે પણ આ રીતે તેનું સેવન કરી શકો છો.

કોરોના ફરી એક વાર વધી રહ્યો છે તેવામા ભારત સરકાર દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડવામા આવી છે. કોરોનાને હરાવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી એક ઉત્તમ ઉપાય છે. તમે પણ આ રીતે તેનું સેવન કરી શકો છો.

1 / 5
તમે જો દરરોજ નાળિયેર પાણીમાં ચિયાના બીજ અને ડ્રાય ફ્રુટસને પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી તમારી  રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે.

તમે જો દરરોજ નાળિયેર પાણીમાં ચિયાના બીજ અને ડ્રાય ફ્રુટસને પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે.

2 / 5
નાળિયેર પાણીમા સ્મૂધી તૈયાર કરવા માટે તમે તેમાં ચિયા સીડ્સ, અખરોટ અને અન્ય ડ્રાય ફ્રુટને ઉમેરીને સ્મૂધી બનાવી લો.જો તમે ઈચ્છો તો તેમાં મીઠું નાખી શકો છો. આ સ્મૂધીનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

નાળિયેર પાણીમા સ્મૂધી તૈયાર કરવા માટે તમે તેમાં ચિયા સીડ્સ, અખરોટ અને અન્ય ડ્રાય ફ્રુટને ઉમેરીને સ્મૂધી બનાવી લો.જો તમે ઈચ્છો તો તેમાં મીઠું નાખી શકો છો. આ સ્મૂધીનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3 / 5
તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

4 / 5
જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા  મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

5 / 5
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">