શું તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો ? તો તમે નાળિયેર પાણીને આ રીતે તમારા ડાયટમા સામેલ કરો

કોરોનાના વધતા જતા કેસના કારણે લોકો ફરી એક વાર ચિંતામા મુકાયા છે. કોવિડથી બચવા માટે લોકો દવાની સાથે ઘરગથ્થુ ઉપાયો કરે છે. કોવિડ સામે લડવા માટે અને રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી જરૂરી છે. જો તમે નાળિયેર પાણીનુ સેવન આ રીતે કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2022 | 4:32 PM
કોરોના ફરી એક વાર વધી રહ્યો છે તેવામા  ભારત સરકાર દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડવામા આવી છે. કોરોનાને હરાવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી એક ઉત્તમ ઉપાય છે. તમે પણ આ રીતે તેનું સેવન કરી શકો છો.

કોરોના ફરી એક વાર વધી રહ્યો છે તેવામા ભારત સરકાર દ્વારા પણ એડવાઈઝરી બહાર પાડવામા આવી છે. કોરોનાને હરાવવા માટે સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારિયેળ પાણી એક ઉત્તમ ઉપાય છે. તમે પણ આ રીતે તેનું સેવન કરી શકો છો.

1 / 5
તમે જો દરરોજ નાળિયેર પાણીમાં ચિયાના બીજ અને ડ્રાય ફ્રુટસને પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી તમારી  રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે.

તમે જો દરરોજ નાળિયેર પાણીમાં ચિયાના બીજ અને ડ્રાય ફ્રુટસને પલાળી રાખીને સવારે ખાલી પેટે ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમા વધારો થશે.

2 / 5
નાળિયેર પાણીમા સ્મૂધી તૈયાર કરવા માટે તમે તેમાં ચિયા સીડ્સ, અખરોટ અને અન્ય ડ્રાય ફ્રુટને ઉમેરીને સ્મૂધી બનાવી લો.જો તમે ઈચ્છો તો તેમાં મીઠું નાખી શકો છો. આ સ્મૂધીનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

નાળિયેર પાણીમા સ્મૂધી તૈયાર કરવા માટે તમે તેમાં ચિયા સીડ્સ, અખરોટ અને અન્ય ડ્રાય ફ્રુટને ઉમેરીને સ્મૂધી બનાવી લો.જો તમે ઈચ્છો તો તેમાં મીઠું નાખી શકો છો. આ સ્મૂધીનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

3 / 5
તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

તમે નારિયેળ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તે લાભકારક છે. આ પીણુ પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ કરે છે.

4 / 5
જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા  મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

જો તમને નારિયેળ પાણી પસંદ ના હોય તો તમે કોકોનટ મિલ્કનુ સેવન પણ કરી શકો છો. તેમાં કોલેસ્ટ્રોલ અને કેલરી ઓછી હોય છે. આ પીણુ પીવાથી શરીરમા મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">